Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Mumbai: શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ તરફથી સ્નેહ સંમેલનનું આયોજન

18 November, 2023 06:28 IST | Mumbai

Mumbai: શ્રી મોડાસા એકડા દશા ખડાયતા સમાજ તરફથી સ્નેહ સંમેલનનું આયોજન

એક વાટ એક કોડીયામાં પ્રગટે, તે છે ચમકતો દીવો. ઝળહળે સમસ્ત સમાજની લાગણી તે છે સાચી દિવાળી. મોડાસા એકડા દશા ખડાયતા સમાજન દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહસંમેલનનું આયોજન તારીખ 19 નવેમ્બર 2023ના રોજ સાંજે પાંચ વાગ્યે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જમનાદાસ અડુકીયા સ્કૂલ બાલિકા વિદ્યાલય માર્ગ, શાન્તીલાલ મોદી રોડ, રામગલી, કાંદિવલી (વેસ્ટ)માં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સર્વેને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમની રૂપરેખા- દિપ પ્રાગટ્ય- મંગલાચરણ- સ્વાગત- જ્ઞાતિ અનુસ્નાતક અને વ્યવસાયિક શિક્ષણમાં સ્નાતક પદવી મેળવનારાનું સન્માન- પ્રમુખ શ્રીનું ઉદ્બોધન, આભારવિધિ- સ્નેહ મિલન- સ્વરૂચી ભોજન.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK