Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૮૨ વર્ષની તનુજા ચાલવા-ફરવા માટે વ્હીલચૅરના ભરોસે

૮૨ વર્ષની તનુજા ચાલવા-ફરવા માટે વ્હીલચૅરના ભરોસે

Published : 26 April, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમય દરમ્યાન તનુજા વ્હીલચૅર પર બેઠેલી દેખાઈ હતી અને કાજોલ તેની વિશેષ કાળજી લેતી જોવા મળી હતી.

મુંબઈ ઍરપોર્ટ પર કાજોલ તેની મમ્મી તનુજા સાથે જોવા મળી હતી

મુંબઈ ઍરપોર્ટ પર કાજોલ તેની મમ્મી તનુજા સાથે જોવા મળી હતી


હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર કાજોલ તેની મમ્મી તનુજા સાથે જોવા મળી હતી. આ સમય દરમ્યાન તનુજા વ્હીલચૅર પર બેઠેલી દેખાઈ હતી અને કાજોલ તેની વિશેષ કાળજી લેતી જોવા મળી હતી. તનુજાની ઉંમર હાલમાં ૮૨ વર્ષ છે અને મળતી માહિતી પ્રમાણે વધતી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત કારણોને લીધે તેને ચાલવા-ફરવા માટે વ્હીલચૅરનો સહારો લેવો પડે છે. તેમ છતાં તેના ચહેરા પરની શાંતિ અને સ્મિતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK