રણદીપે આ રાહતકાર્યો હાથ ધરવા માટે ગ્લોબલ સિખ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું છે.
ણદીપ હૂડા પૂર-પીડિતોની મદદ કરવા માટે સીધો ગુરદાસપુર પહોંચી ગયો હતો
હાલમાં પંજાબ ભારે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે ઘણી સેલિબ્રિટીઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને ડોનેશન પણ કર્યું છે. જોકે રણદીપ હૂડા પૂર-પીડિતોની મદદ કરવા માટે સીધો ગુરદાસપુર પહોંચી ગયો હતો અને રાહતકાર્ય હાથ ધર્યું હતું. રણદીપે આ રાહતકાર્યો હાથ ધરવા માટે ગ્લોબલ સિખ્સ ફાઉન્ડેશન સાથે મળીને કામ કર્યું છે. રાહતકાર્યમાં દિલ દઈને કામ કરી રહેલા રણદીપની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે.

