Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > દામ્પત્યજીવનમાં સુખ-સુમેળ રહે એ માટે શું કરવું જોઈએ?

દામ્પત્યજીવનમાં સુખ-સુમેળ રહે એ માટે શું કરવું જોઈએ?

Published : 16 February, 2025 07:33 AM | Modified : 17 February, 2025 06:56 AM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

જો ઘરમાં કંકાસ હોય તો પતિ કે પત્ની ક્યારેય સુખ પામે નહીં અને પરિવારના અન્ય સભ્યોને ખુશી આપી શકે નહીં. આવા સમયે પતિ-પત્નીના સંબંધોમાં મીઠાશ રહે એ માટેના કેટલાક ઉપાયો વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રોમાં સૂચવ્યા છે, જે પાળવા જોઈએ

પ્રતીકાત્મક તસવીર

શુક્ર-શનિ

પ્રતીકાત્મક તસવીર


દામ્પત્યજીવનમાં જો કડવાશ હોય તો દંપતી પોતે તો સુખી નથી જ રહેતું પણ તેમની સાથે જોડાયેલા અન્ય લોકોનું જીવન પણ દુર્ગમ બની જાય છે. દામ્પત્યજીવનમાં નાનામોટા મતભેદ હોય એ સ્વભાવિક છે અને એ પછી પણ એ મતભેદથી આગળ વધીને પતિ-પત્ની વચ્ચે મીઠાશ અકબંધ રહે અને બન્ને પક્ષ એકબીજાની સાથે સુખેથી રહી શકે એવા કેટલાક અસરકારક રસ્તાઓની વાત આપણે કરવાની છે. આ રસ્તાઓ સરળ છે અને એનું પાલન કરવું દામ્પત્યજીવનમાં પ્રસન્નતા લાવવા માટે હિતાવહ પણ છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

17 February, 2025 06:56 AM IST | Mumbai | Acharya Devvrat Jani

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK