Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અહિંસાની લડાઈ હિંસાની લડાઈ કરતાં વધુ હિંસક બરબાદી લાવનારી બની શકે છે

અહિંસાની લડાઈ હિંસાની લડાઈ કરતાં વધુ હિંસક બરબાદી લાવનારી બની શકે છે

Published : 05 March, 2025 05:20 PM | IST | Mumbai
Swami Satchidananda

ક્રાન્તિકારી વિચારધારા અને તેજાબી વ્યક્તિત્વ માટે જાણીતા સ્વામી સચ્ચિદાનંદનું ભારત સરકારે પદ્‍મભૂષણ દ્વારા સન્માન કર્યું છે.

ગાંધી (ફાઈલ તસવીર)

સત્સંગ

ગાંધી (ફાઈલ તસવીર)


હમણાં એક ચુસ્ત અહિંસાવાદીને મળવાનું થયું. એ મહાશય પણ અન્ય અહિંસાવાદીઓ જેવા જ હતા. આ અહિંસાવાદીઓ વારંવાર ગાંધીજીની દુહાઈ આપીને કહેતા રહે છે કે અંગ્રેજોને ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી દેશ બહાર કાઢી દેશ આઝાદ કરાવ્યો. જોકે આ વાત અર્ધસત્ય છે. ગાંધીજીનું અહિંસાનું શસ્ત્ર નહીં, પણ તેમનું ખરું શસ્ત્ર અસહયોગનું હતું. જો પ્રજા શાસક સાથે સતત અસહયોગ કરે તો શાસક શાસન કરી ન શકે, પછી એ અંગ્રેજ હોય કે દેશની સરકાર હોય. ફરી ગાંધીજીના વિષય પર આવીએ તો મારું કહેવું છે કે ગાંધીજીના વિજયમાં સ્વયં ગાંધીજી જેટલા જ અંગ્રેજો પોતે પણ જવાબદાર હતા. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 March, 2025 05:20 PM IST | Mumbai | Swami Satchidananda

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK