Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પુસ્તકોને જીવાતથી બચાવવા શું કરશો?

પુસ્તકોને જીવાતથી બચાવવા શું કરશો?

Published : 30 October, 2025 06:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

 તમારાં પુસ્તકો જૂનાં હોય તો એમાં જીવાત ન પડે એ માટે પુસ્તકોનાં પાનાંની વચ્ચે અથવા શેલ્ફમાં સૂકા લીમડાનાં પાન મૂકી દો.

પુસ્તકોને જીવાતથી બચાવવા શું કરશો?

પુસ્તકોને જીવાતથી બચાવવા શું કરશો?


 તમારાં પુસ્તકો જૂનાં હોય તો એમાં જીવાત ન પડે એ માટે પુસ્તકોનાં પાનાંની વચ્ચે અથવા શેલ્ફમાં સૂકા લીમડાનાં પાન મૂકી દો. લીમડાનાં પાનની વાસથી જીવાત અને નાના જંતુઓ દૂર રહે છે.

 કપૂર અથવા નેપ્થેલિન બૉલ્સને પુસ્તકોના કબાટના ખૂણામાં અથવા શેલ્ફ પર મૂકવાથી એ જીવાતને દૂર રાખવામાં મદદ કરે છે.



 હવાની અવરજવર થાય એવી જગ્યાએ પુસ્તકો સ્ટોર કરો અને નિયમિતપણે સૂકા કપડાથી સાફ કરો જેથી જીવાતને સંતાવાની જગ્યા ન મળે.


 પુસ્તકોને થોડા સમય માટે સવારના અથવા સાંજના હળવા સૂર્યપ્રકાશમાં મૂકવાથી ભેજ દૂર થશે અને એમાં રહેલી જીવાત પણ મરી જશે. આકરા તાપમાં મૂકશો તો કાગળ પીળા પડી જશે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2025 06:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK