Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


નવા ઓન્કોલોજી વિભાગમાં મેડિકલ અને સર્જિકલ ઓન્કોલોજી સાથે એડવાન્સ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, સ્ક્રિનિંગ, એડવાન્સ ઇમેજિંગ, બાયોપ્સી, કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી ઉપલબ્ધ રહેશે. દર્દીઓને જરૂરી સપોર્ટિવ કેર પણ આપવામાં આવશે.

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખીને ઝાયનોવા શાલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલએ 16 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યાથી તેના નવા ઓન્કોલોજી વિભાગની શરૂઆત કરી છે. હોસ્પિટલમાં હવે કેન્સરના દર્દીઓને તપાસથી લઈને સારવાર સુધીની તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળશે.

17 February, 2026 01:39 IST | Mumbai | Shilpa Bhanushali
તસવીરોનો કૉલાજ

યુવાનો માટે HIV અને STI ટેસ્ટિંગ સરળ બનાવતી SPOT કૅફે આધારિત પહેલ શરૂ

ભારતમાં યુવાનો માટે HIV અને STI ટેસ્ટિંગને સરળ, સુરક્ષિત અને ભેદભાવ વિના બનાવવાના હેતુથી SPOT – Safe Place for Open Talk નામની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ AHF INDIA CARES અને મિઝોરમ સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (MSACS)ની ભાગીદારીથી અમલમાં મૂકાઈ છે.

09 February, 2026 06:30 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

શરીરનાં સામાન્ય લક્ષણો કઈ બીમારી તરફ સંકેત કરે છે?

શરીર એક એવું યંત્ર છે જે બગડે તો તરત કોઈ ને કોઈ સંકેત આપે છે. એ સંકેતોને સમજીએ અને સમયસર ઇલાજ કરાવીએ તો ચોક્કસ બીમારીઓ જલદી શોધવામાં મદદ મળે. ઘણી વખત આપણે કેટલાંક ચિહ્‍નોને સામાન્ય સમજીને અવગણીએ છીએ તો ઘણી વાર એ ચિહ્‍નો પાછળનાં કારણોને સામાન્ય સમજી લઈએ છીએ. આજે અમુક લક્ષણો વિશે વિસ્તારથી સમજીએ કે એના દ્વારા શરીર આપણને શું કહેવા માગે છે.

30 January, 2026 12:46 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના તોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

11 December, 2025 02:24 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના બોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ મુદ્રા `સલૉ મેટાબૉલિઝમ` અને `લો એનર્જી` માટે છે ખૂબ ફાયદાકારક

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સુર્ય મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

04 December, 2025 05:00 IST | Mumbai | Hetvi Karia
સ્વાસ્થ્યાસનના બોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: મન કેન્દ્રિત કરવા માટે દરરોજ કરો ઉજ્જયી પ્રાણાયામ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉજ્જયી પ્રાણાયામ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

27 November, 2025 02:15 IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિયાળામાં મળતી આ શાકભાજી સાથે કરો તમારા ફૅટી લિવરને રિવર્સ

શિયાળામાં સૌથી મોટું સુખ એ છે કે શાકભાજી અને ફળો અત્યંત તાજાં અને પોષણથી ભરપૂર આવે છે. જેમને શાક લેવાનો અને ખાવાનો શોખ હોય તેમના માટે આ ઋતુ એક ઉત્સવ બની જતી હોય છે. શાકભાજી ખાવાથી હેલ્થ એકદમ ચમકી જાય એ તો સૌકોઈ જાણે છે પણ આ શાકભાજીમાં એવાં તત્ત્વો પણ રહેલાં છે જે તમને તમારા રોગોમાંથી મુક્ત કરવાની તાકાત પણ ધરાવે છે. આજની તારીખે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝનો વ્યાપ વધી રહ્યો છે. દારૂ લિવરને ડેમેજ કરે છે એ સૌકોઈ જાણે છે પણ જે લોકો દારૂ નથી પીતા તેમનું લિવર પણ ડૅમેજ થઈ જતું હોય છે. આંકડાઓ મુજબ દુનિયાભરમાં ૩૨ ટકા વયસ્ક લોકોને ફૅટી લિવરની સમસ્યા જોવા મળે છે જેમાં લિવર પર ફૅટ જમા થવાને કારણે લિવર પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આ રોગ વધતો જાય તો લિવર ફેલ થઈ શકે છે. આ રોગનાં અલગ-અલગ તબક્કા હોય છે. પહેલા અને બીજા સ્ટેજનું ફૅટી લિવર હોય એટલે કે રોગની જો શરૂઆત જ હોય તો એને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને પાછું ઠેલી શકાય છે. આ રોગને પાછો ઠેલવવામાં ડાયટ મહત્ત્વનો ભાગ છે જેમાં કેટલીક શાકભાજી છે જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે જાણીએ એવી કેટલીક શાકભાજી જે ફૅટી લિવરને રિવર્સ કરવામાં મદદરૂપ સાબિત થાય.’

25 November, 2025 10:31 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના એકોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ભૂખ અને તરસ પર કાબૂ મેળવવા માટે કરો શીતલી પ્રાણાયામ, જાણો ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું શીતલી પ્રાણાયામ વિશે. તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કરવું જોઈએ શીતલી પ્રાણાયામ. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

20 November, 2025 05:55 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK