Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતે પહેલાં અમારા પર હુમલો કર્યો, અમે આત્મરક્ષામાં જવાબ આપ્યો

ભારતે પહેલાં અમારા પર હુમલો કર્યો, અમે આત્મરક્ષામાં જવાબ આપ્યો

Published : 12 May, 2025 02:21 PM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીનો દાવો

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરી

પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરી


ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના બીજા દિવસે રવિવારે પાકિસ્તાની સેનાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ રવિવાર સાંજે ૭.૪૫ વાગ્યે મીડિયાની સામે દાવો કરતાં કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ પાકિસ્તાન પર પહેલાં હુમલો કર્યો. પાકિસ્તાને ભારત પર જે પણ હુમલા કર્યા છે એ આત્મરક્ષામાં કરાયા છે. પાકિસ્તાનની જનતા પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય રક્ષા માટે તૈયાર છે. ભારત મિલિટરી ઑપરેશન ઇચ્છે છે તો એ તેની મરજી છે, આગળ એ કઈ રીતે જશે એ અમારી મરજી હશે.’ તેમણે પાકિસ્તાની સેનાનાં વખાણ પણ કર્યાં હતાં.  


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 02:21 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK