Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચોક્કસ પ્રકારના દરદીઓ માટે ઍન્ટિબૉડી સારવારની ડબ્લ્યુએચઓની ભલામણ

ચોક્કસ પ્રકારના દરદીઓ માટે ઍન્ટિબૉડી સારવારની ડબ્લ્યુએચઓની ભલામણ

25 September, 2021 11:19 AM IST | Geneva
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજા રોગીઓમાં ગંભીર કોવિડવાળા સેરોનેગેટિવ પેશન્ટ છે, જેમણે કોવિડ માટે ઍન્ટિબૉડી રિસ્પૉન્સ નથી આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ગઈ કાલે કોવિડ-19ના દરદીઓનાં બે ચોક્કસ પ્રકારનાં જૂથો માટે બે ઍન્ટિબૉડીઝ કેસિરીવિમૅબ અને ઇમ્ડેવિમૅબની સંયુક્તપણે સારવારની ભલામણ કરી છે. સૌપ્રથમ ક્રમે ગંભીર ન હોય તેવા કોવિડ દરદીઓ છે જેઓ હૉસ્પિટલમાં દાખલ થવામાં સૌથી વધુ જોખમ ધરાવે છે. બીજા રોગીઓમાં ગંભીર કોવિડવાળા સેરોનેગેટિવ પેશન્ટ છે, જેમણે કોવિડ માટે ઍન્ટિબૉડી રિસ્પૉન્સ નથી આપ્યો. બન્ને પ્રકારની દવાનો જો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો સાર્સ-કોવ-2 સ્પાઇક પ્રોટીન સાથે જોડાઈ જાય છે જેનાથી કોશિકાઓને સંક્રમિત કરવાની વાઇરસની ક્ષમતા બેઅસર થઈ જાય છે.

31382



ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ અને ૩૧૮ મૃત્યુ નોંધાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 11:19 AM IST | Geneva | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK