Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગરનું રીડેવલપમેન્ટ શરૂ

માતા રમાબાઈ આંબેડકર નગર અને કામરાજ નગરનું રીડેવલપમેન્ટ શરૂ

Published : 15 October, 2025 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ વર્ષથી ખોરંભે ચડેલા પ્રોજેક્ટની કામગીરી આખરે શરૂ થઈ, મુખ્ય પ્રધાને ભૂમિપૂજન કર્યું

રીડેવલપમેન્ટના કામ માટેનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અજિત પવારે કર્યું હતું

રીડેવલપમેન્ટના કામ માટેનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અજિત પવારે કર્યું હતું


ગઈ કાલે ઘાટકોપર-ઈસ્ટમાં માતા રમાબાઈ આંબેડકરનગર અને કામરાજનગરના રીડેવલપમેન્ટના કામ માટેનું ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અજિત પવારે કર્યું હતું. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક કામરાજનગરના પ્લૉટ પર ભૂમિપૂજનનો આ કાર્યક્રમ યોજાયો હતો. આ કામના પહેલા ફેઝમાં નવા ફ્લૅટની ચાવીઓ બે વર્ષમાં સોંપવામાં આવશે એવું દેવેન્દ્ર ફડણવીસે લોકોને આશ્વાસન આપ્યું હતું. ૧૫ વર્ષથી ખોરંભે ચડેલો આ પ્રોજેક્ટ હવે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આગળ વધારવામાં આવશે અને કામગીરીનું મૅનેજમેન્ટ સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના હાથમાં રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK