કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતી દ્વારા રવિવાર ૧૦ મેએ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે...
મધુ રાય, સતીશ વ્યાસ, સેજલ શાહ
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતી દ્વારા રવિવાર ૧૦ મેએ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સર્જક મધુ રાય સાથે સતીશ વ્યાસ અને સેજલ શાહ સંવાદ સાધશે. સૌ રસિકો-ભાવકોને આ જાહેર કાર્યક્રમનો ભાગ બનવાનું આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. વધુ માહિતી માટે હેમંત કારિયાનો 98211 96973 નંબર પર અથવા હેમાંગ તન્નાનો 98208 19824 નંબર પર સંપર્ક કરવો.
