Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વધુમાં વધુ લોકોને ઉલ્કા વિશે જાણકારી મળે એ માટે સરકાર આ વર્ષથી લોણાર મહોત્સવ યોજશે

વધુમાં વધુ લોકોને ઉલ્કા વિશે જાણકારી મળે એ માટે સરકાર આ વર્ષથી લોણાર મહોત્સવ યોજશે

Published : 11 February, 2025 12:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૃથ્વી પર બ્રહ્માંડમાંથી આવી પડેલી ઉલ્કાઓને કારણે સરોવર રચાયાં હોય એવા માત્ર ત્રણ જ સ્થળ છે, જેમાંથી એક મહારાષ્ટ્રના લોણારમાં આવેલું છે.

લોણાર ફેસ્ટિવલ

લોણાર ફેસ્ટિવલ


પૃથ્વી પર બ્રહ્માંડમાંથી આવી પડેલી ઉલ્કાઓને કારણે સરોવર રચાયાં હોય એવા માત્ર ત્રણ જ સ્થળ છે, જેમાંથી એક મહારાષ્ટ્રના લોણારમાં આવેલું છે. રાજ્યના ટૂરિઝમ પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું કે ‘લોકોને એના વિશે વધુ માહિતી મળે, એના વિશે જાણકારી મળે, એને જોવા આવે અને ટૂરિઝમને વેગ મળે એ માટે મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશને આ વર્ષથી લોણાર ફેસ્ટિવલ યોજવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભે લોકપ્રતિનિધીઓ સાથે બેઠક લઈને ટૂંક સમયમાં એની તારીખ જાહેર કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK