Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ અને વ્યસ્ત ઊર્મિલા આશરની ઓચિંતી વિદાય

છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ અને વ્યસ્ત ઊર્મિલા આશરની ઓચિંતી વિદાય

Published : 09 April, 2025 07:24 AM | Modified : 09 April, 2025 07:35 AM | IST | Mumbai
Darshini Vashi

૭૫ વર્ષની ઉંમર પછી ગુજ્જુ બેનના નાસ્તા નામની બ્રૅન્ડ શરૂ કરીને, માસ્ટરશેફ ઇન્ડિયાનાં સ્પર્ધક પણ બનીને વિશ્વવિખ્યાત થઈ ગયેલાં ૭૯ વર્ષનાં આ બા લાખો લોકો માટે જબરદસ્ત પ્રેરણારૂપ બની ગયાં હતાં

ઊર્મિલા આશર

ઊર્મિલા આશર


લોકોમાં ‘બા’ તરીકે પ્રખ્યાત એવાં ‘માસ્ટરશેફ ઇન્ડિયા 7’નાં સ્પર્ધક તેમ જ ‘ગુજ્જુબેનના નાસ્તા’ બ્રૅન્ડને લીધે વિશ્વભરમાં જાણીતાં બનેલાં ઊર્મિલા આશરનું સોમવારે રાતે ૮.૩૦ વાગ્યે હાર્ટ-અટૅક આવતાં નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સવારે ૮ વાગ્યે મરીન લાઇન્સના ચંદનવાડીમાં કરવામાં આવ્યા હતા જેમાં ઘણા ઇન્ફ્લુએન્સર સહિત ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની ટીમના કેટલાક સભ્યો અને અનેક ચાહકોએ હાજરી આપી હતી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 April, 2025 07:35 AM IST | Mumbai | Darshini Vashi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK