Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેનાં બ્રાહ્મણ મંડળો પરશુરામ જયંતીની જાહેર ઉજવણી નહીં કરે

થાણેનાં બ્રાહ્મણ મંડળો પરશુરામ જયંતીની જાહેર ઉજવણી નહીં કરે

Published : 29 April, 2025 09:33 AM | Modified : 29 April, 2025 09:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે માત્ર પરંપરાગત પૂજા કરીને સાદગીથી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે થાણેનાં વિવધ બ્રાહ્મણ મંડળો ભગવાન પરશુરામની જન્મજયંતીની જાહેર ઉજવણી નહીં કરે. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રત્યે શોક દર્શાવીને મોટા સમારંભો રદ રાખવામાં આવ્યા છે. આ નિર્ણય તમામ બ્રાહ્મણ મંડળોના આગેવાનોએ સાથે મળીને લીધો છે. થાણેમાં બ્રાહ્મણ મંડળો દર વર્ષે અખાત્રીજને દિવસે પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે માત્ર પરંપરાગત પૂજા કરીને સાદગીથી ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2025 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK