Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય વાયુસેનામાં ફૂંકાશે પ્રાણ, ફ્રાન્સ પાસેથી ૪૦ રફાલ ફાઇટર વિમાન ખરીદશે સરકાર

ભારતીય વાયુસેનામાં ફૂંકાશે પ્રાણ, ફ્રાન્સ પાસેથી ૪૦ રફાલ ફાઇટર વિમાન ખરીદશે સરકાર

Published : 20 April, 2025 01:10 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય વાયુસેનામાં સતત ફાઇટર વિમાનની ઊણપને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય વાયુસેનામાં સતત ફાઇટર વિમાનની ઊણપને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ચીન સતત પોતાની વાયુસેનાને મજબૂત કરી રહ્યું છે. આ દરમ્યાન એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી ૪૦ રફાલ ફાઇટર વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ કરાર સરકારથી સરકાર (G2G)ના રૂપે થશે. ૨૮-૨૯ એપ્રિલ વચ્ચે ફ્રાન્સના રક્ષાપ્રધાન ભારતની મુલાકાત લેશે. આ દરમ્યાન બન્ને દેશો વચ્ચે ભારતીય નૌસેનાને લઈને રફાલ મરીન ફાઇટર વિમાનની ખરીદીને લઈને કરાર કરવામાં આવી શકે છે. આ રફાલ મરીન ફાઇટર જેટ્સને ઍરક્રાફ્ટ કૅરિયર્સ પર તહેનાત કરવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2025 01:10 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK