Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MDR-ઇફેક્ટ: દિલ્હી-NCRમાં બોર્ડ લાગ્યાં, ૧૫ ઑક્ટોબરથી વેપારીઓ માત્ર રોકડા રૂપિયા લેશે

MDR-ઇફેક્ટ: દિલ્હી-NCRમાં બોર્ડ લાગ્યાં, ૧૫ ઑક્ટોબરથી વેપારીઓ માત્ર રોકડા રૂપિયા લેશે

Published : 20 September, 2026 02:08 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્વેલરીની દુકાનોમાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જ્યાં બિલની રકમ હજારો રૂપિયામાં થાય છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતા પેમેન્ટમાં ૨૦૦૦ રૂપિયાથી વધારાની રકમ માટે ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ૧૫ ઑક્ટોબરથી લાગુ કરવાની જાહેરાતને પગલે 
દિલ્હી-નૅશનલ કૅપિટલ રીજન (NCR)ના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને ૧૫ ઑક્ટોબરથી UPIને બદલે રોકડામાં બિઝનેસ કરવાની જાહેરાત કરી છે. દુકાનદારોએ બોર્ડ પણ લગાવવાની શરૂઆત કરી દીધી છે કે MDR ચાર્જને કારણે UPIથી પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં અને અમે માત્ર રોકડ રકમ સ્વીકારીશું. NCRનો ભાગ એવા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવાં બોર્ડ વિજયનગર, પ્રતાપ વિહાર, ગૌશાલા ફાટક અને ક્રૉસિંગ રિપબ્લિક વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે.

જ્વેલરીની દુકાનોમાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જ્યાં બિલની રકમ હજારો રૂપિયામાં થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 02:08 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK