Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે પાકિસ્તાન દૂતાવાસની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી

કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે પાકિસ્તાન દૂતાવાસની ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી

29 March, 2024 01:22 IST | Mumbai

પાકિસ્તાન એમ્બેસીએ તાજેતરમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા મણિશંકર ઐય્યરે ૨૮ માર્ચે પાકિસ્તાન એમ્બેસી દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. દૂતાવાસમાંથી બહાર નીકળતાં જ મણિશંકર ઐયરે પાકિસ્તાન એમ્બેસી ઈફ્તાર પાર્ટી પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ફેબ્રુઆરીમાં, કોંગ્રેસના નેતાએ પાકિસ્તાની લોકોને "ભારતની સૌથી મોટી સંપત્તિ" કહીને વિવાદ ઉભો કર્યો હતો.

29 March, 2024 01:22 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK