Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > PM મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ‘સર્વધર્મ’ પ્રાર્થના સમારોહમાં આપી હાજરી

PM મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ‘સર્વધર્મ’ પ્રાર્થના સમારોહમાં આપી હાજરી

28 May, 2023 01:03 IST | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. PM મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા માટે તકતીનું અનાવરણ કર્યું. PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનાં નિર્માણ અને વિકાસમાં મદદ કરનાર કાર્યકર્તાઓનું સન્માન કર્યું. તેમણે 28 મેના રોજ નવી સંસદ ભવન ખાતે `સર્વધર્મ` પ્રાર્થના સમારોહમાં પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર હતા.

28 May, 2023 01:03 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK