Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

પ્રશાંત કિશોરે બિહાર બદલાવ રેલી અને બિહાર સરકાર પર પ્રહાર કર્યા

12 April, 2025 07:36 IST | Patna

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પટનાના ગાંધી મેદાનમાં બિહાર બદલાવ રેલી રોકવા બદલ બિહાર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે એડમિનિસ્ટ્રેશન પર ગંભીર ગેરવહીવટનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાંથી આવતા લાખો સમર્થકો નબળા આયોજન અને સંકલનના અભાવને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. બિહાર બદલાવ રેલી પ્રશાંત કિશોરના જન સુરાજ આંદોલન દ્વારા એક મોટી રાજકીય ઘટના હતી, જેનો હેતુ બિહારના શાસનમાં માળખાકીય ફેરફારો લાવવાનો હતો. આગામી ચૂંટણીઓ પહેલાં આ રેલી એક ટર્નિંગ પૉઈન્ટ બનવાની અપેક્ષા હતી, પરંતુ લૉજિસ્ટિક્સ મુદ્દાઓએ ગતિને અવરોધિત કરી.

12 April, 2025 07:36 IST | Patna

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK