Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આસામની આ વણકરે રામાયણ અને ભાગવત પુરાણના શ્ળોકો કાપડમાં વણ્યા

આસામની આ વણકરે રામાયણ અને ભાગવત પુરાણના શ્ળોકો કાપડમાં વણ્યા

Published : 15 June, 2025 10:57 AM | IST | Dispur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થાનિક કવિ માધવદેવનાં તમામ બોરગીત વણેલું કપડું તેણે તૈયાર કર્યું છે. આ અનોખી શરૂઆત તેણે ૨૦૨૩માં કરી હતી. સામાન્ય રીતે આસામની મહિલાઓ કોઈ ખાસ પ્રસંગે પહેરવાનું ગમસા કપડું જાતે જ વણતી હોય છે

જ્યોતિ બોરા દત્તા

અજબગજબ

જ્યોતિ બોરા દત્તા


આસામના જોરહાટ નજીકના ગામમાં રહેતી જ્યોતિ બોરા દત્તા નામની એક વણકર મહિલાએ પરંપરાગત ગમસા નામના કપડામાં પવિત્ર ગ્રંથોના શ્ળોકો વણીને કાપડને સાંસ્કૃતિક વિરાસત બનાવી દીધું હતું. જ્યોતિ લૂમ પર જ દોરાઓની એવી રીતે ગોઠવણ કરે છે કે ગમસા નામનું એવું કપડું તૈયાર થાય છે જેના પર ચોક્કસ શ્ળોકો ઉકેરાયા હોય. તેણે અત્યાર સુધીમાં ગમસા પર રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ, રાષ્ટ્રગીત અને નૉર્થ-ઈસ્ટનાં પરંપરાગત બોરગીતો દોરામાં વણીને કપડાં તૈયાર કર્યાં છે. સ્થાનિક કવિ માધવદેવનાં તમામ બોરગીત વણેલું કપડું તેણે તૈયાર કર્યું છે. આ અનોખી શરૂઆત તેણે ૨૦૨૩માં કરી હતી. સામાન્ય રીતે આસામની મહિલાઓ કોઈ ખાસ પ્રસંગે પહેરવાનું ગમસા કપડું જાતે જ વણતી હોય છે, પરંતુ જ્યોતિને એ વણાટમાં બારીક ક્રીએટિવિટી કરવાનું મન થયું અને અત્યાર સુધીમાં અનેક ધાર્મિક ગ્રંથોના શ્ળોકો, રાષ્ટ્રગીત, ગુણમાલા કપડામાં વણી ચૂકી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2025 10:57 AM IST | Dispur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK