Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુજારા સૌરાષ્ટ્ર માટે આગામી રણજી સીઝન રમવા તૈયાર

પુજારા સૌરાષ્ટ્ર માટે આગામી રણજી સીઝન રમવા તૈયાર

Published : 22 August, 2025 10:59 AM | Modified : 23 August, 2025 07:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના બૅટર અજિંક્ય રહાણેની જેમ ચેતેશ્વર પુજારા પણ જૂન ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે છેલ્લી મૅચ રમ્યો હતો

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (SCA)એ અનુભવી બૅટર ચેતેશ્વર પુજારાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. ગઈ સીઝનમાં ક્વૉર્ટર ફાઇનલમાં ગુજરાત સામે હારનાર સૌરાષ્ટ્ર માટે તેણે સાત મૅચમાં એક સદી અને ફિફ્ટીની મદદથી ૪૦૨ રન ફટકાર્યા હતા. તેણે હાલમાં ક્રિકેટના કૉમેન્ટેટર તરીકની પોતાની નવી જૉબ શરૂ કરી હતી.


મુંબઈના બૅટર અજિંક્ય રહાણેની જેમ ચેતેશ્વર પુજારા પણ જૂન ૨૦૨૩માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે છેલ્લી મૅચ રમ્યો હતો. નૅશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી બન્ને અનુભવી બૅટર્સની જોડીને આગામી દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK