Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ

ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ

Published : 18 January, 2026 10:32 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્જર્ડ તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયર પહેલી ૩ મૅચ માટે સ્ક્વૉડનો ભાગ રહેશે, જ્યારે રવિ બિશ્નોઈ સ્પિનર વૉશિંગ્ટન સુંદરના સ્થાને આખી સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે રહેશે.

શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈ

શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈ


ક્રિકેટ બોર્ડે ન્યુ ઝીલૅન્ડ સામે આયોજિત પાંચ T20 મૅચની સિરીઝ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ૨૧થી ૩૧ જાન્યુઆરી સુધી રમાનારી આ સિરીઝ માટેની ભારતીય સ્ક્વૉડમાં સ્ટાર બૅટર શ્રેયસ ઐયર અને સ્પિનર રવિ બિશ્નોઈની રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે એન્ટ્રી થઈ છે. 
ઇન્જર્ડ તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયર પહેલી ૩ મૅચ માટે સ્ક્વૉડનો ભાગ રહેશે, જ્યારે રવિ બિશ્નોઈ સ્પિનર વૉશિંગ્ટન સુંદરના સ્થાને આખી સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે રહેશે. ભારતીય T20 ટીમ માટે છેલ્લે શ્રેયસ ઐયર ડિસેમ્બર ૨૦૨૩માં અને રવિ બિશ્નોઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં રમ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 10:32 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK