માગશર મહિનાની પૂર્ણિમા એટલે કે આજના દિવસને અન્નપૂર્ણા દેવીના અવતરણનો દિવસ માનવામાં આવે છે. અન્નની પૂર્તિ કરીને જગતને પોષણ આપનારી અન્નપૂર્ણા દેવીનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ પરિવારનું સમગ્રતાથી પોષણ કરનારી ઘરની અન્નપૂર્ણાનું પણ છે.
04 December, 2025 01:36 IST | Mumbai | Ruchita Shah