સ્વજન હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે ટોળે વળીને મળવા જવાને બદલે વ્યવહારિક વિવેક જાળવવો, પરિવારનો સંપર્ક કરવો અને દરદીને બિનજરૂરી ચિંતા ન આપવી એ જ સાચી સંવેદના છે.
06 September, 2026 03:55 IST | Mumbai | Dr. Dinkar Joshi
મૂળ ઉત્તર ગુજરાતના શિક્ષક નીતિનકુમાર પાઠકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને સાથી શિક્ષકોના સપોર્ટથી એવાં રચનાત્મક કાર્યો કર્યાં કે ગઈ કાલે શિક્ષકદિને તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નૅશનલ ટીચર્સ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
06 September, 2026 02:57 IST | Navsari | Shailesh Nayak
હજીયે જો હિમાલયમાં પ્રકૃતિ સાથેની છેડખાનીઓ નહીં અટકે તો વધુ તબાહી લાવી શકે, ત્યારે ૨૦૧૩માં કેદારનાથની આપદામાં મોત સામે ઝઝૂમેલા અને પોતાના સ્વજન ગુમાવનારાઓના ઘા આજે પણ રુઝાયા નથી. એ ક્ષણો વિશે મિડ-ડેએ કરેલી વાતો તમને આજે પણ હચમચાવી નાખશે
06 September, 2026 02:45 IST | Kedarnath | Ruchita Shah
ખુલાસો : ૧. અહીં કશું કલ્પનાથી ઉમેર્યું નથી. ટિળક, મલબારી વગેરેનાં અખબારોમાં પ્રગટ થયેલાં લખાણોના આધારે લખ્યું છે. મલબારીનું મૂળ લખાણ ટૂંકાવ્યું છે.
05 September, 2026 05:51 IST | Mumbai | Deepak Mehta
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK