Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

હેમંત ઠક્કર અને તેમનાં પત્ની ઉષ્મા

ઈશ્વરની શોધમાં નીકળવાની કોઈ જરૂર નથી

સંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘ઈશ્વર ક્યાં રહે છે?’ તેમણે જવાબ આપ્યો, ઈશ્વરની શોધમાં નીકળવાની કોઈ જરૂર નથી

04 March, 2026 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ્બિવલીમાં રહેતો હેનિક ગાલા ઈ-વેસ્ટ મૅનેજ કરતા સ્ટાર્ટઅપ સ્ક્રૅપજીનો કો-ફાઉન્ડર છે

મુંબઈને સિટી ઑફ ડ્રીમ્સ રહેવા દેવું છે કે સિટી ઑફ સ્મૉગ બનાવવું છે?

ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે મારા એકના કરવાથી શું બદલાશે? પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મુંબઈ જેવા મહાનગરમાં દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ એક મોટી ક્રાન્તિ લાવી શકે છે

04 March, 2026 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૩)

‘કાલ નહીં થાય, એકાદ દિવસ લાગશે. તેનું રૂટીન ચેક કરવું પડશે.’ ફોનના સામા છેડેથી ઉસ્માને જવાબ આપ્યો, ‘કામ થઈ જશે એ નક્કી પણ થોડીક શાંતિ રાખવી પડશે.’

04 March, 2026 12:51 IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન

ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૨)

જ્યાં હજારો માણસો કામ કરતા હોય ત્યાં એક માણસ શું ભારે પડવાનો અને એમાં પણ ખાસ તો ત્યારે જ્યારે જૉબ પર રખાવનારો ભાઈ ઠાકોરજી પોતે કહે છે કે તેની લાયકાત મુજબ સૅલેરી આપજો.

04 March, 2026 12:48 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

હે મૉડર્ન સ્ત્રી, મલ્ટિટાસ્કિંગ કરીને મહાન બનવાની પેરવીમાં ભૂલીશ નહીં કે તું...

જ્યારથી વિમેન્સ ડે કે વીક ઊજવવાની શરૂઆત થઈ છે ત્યારથી લોકો સ્ત્રીઓનાં અલગ-અલગ પાસાંને મૅગ્નિફાઇંગ ગ્લાસથી ચેક કરીને બોલ્ડ લેટર્સમાં ઉજાગર કરી રહ્યા છે જેમાં મૉડર્ન નારીનું એક પાસું જે સૌથી વધુ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે

02 March, 2026 02:27 IST | Mumbai | Jigisha Jain
મેહુલ વિઠલાણી રિયલ એસ્ટેટ એજન્ટ્સ અસોસિએશન ઑફ કાંદિવલીના પ્રેસિડન્ટ છે અને નૅશનલ અસોસિએશન ઑફ રિયલ્ટર્સ ઇન્ડિયાના જૉઇન્ટ ટ્રેઝરર છે.

લોકો હવે તો થાળી તોડીને વાડકા કરતા થઈ ગયા છે

પૈસા તો માણસ ગમે ત્યાંથી કમાઈ લેશે, પરંતુ માબાપ ગમેતેટલું કમાઈ લેશો તો પણ બજારમાંથી કે AIથી મળશે નહીં

02 March, 2026 02:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

ઠાકોરજી Returns: સંભવામિ યુગે યુગે (પ્રકરણ ૧)

ચૂપ... હજીયે ઠાકોરજીની વાત પૂરી નહોતી થઈ, ‘સાંભળ, તારી શ્રદ્ધામાં પણ અંધશ્રદ્ધા છે અને મારી અંધશ્રદ્ધામાં પણ ભગવાન જીવે છે. રામ-રાવણ અને કંસ-કૃષ્ણ કોઈ પાછા આવવાના નથી.

02 March, 2026 02:19 IST | Mumbai | Rashmin Shah
પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મન ભરીને જીવી લઉં આખો દિવસ

આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે.

01 March, 2026 05:18 IST | Mumbai | Hiten Anandpara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK