તરસનો ઉપચાર પાણી છે, પણ પાણી વધારે પ્રમાણમાં ન પીવાય. પંદરમી સદીમાં સજારૂપે પાણીનો ઉપચાર કરવામાં આવતો. ના, આ નેચરોપેથીમાં હોય છે એવો ઉપચાર નહોતો. ખરેખર તો એ વૉટર ટૉર્ચર હતું જેમાં કેદીને પાણી પીવડાવી-પીવડાવીને અધમૂઓ કરી મૃત્યુને હવાલે કરવામાં આવતો.
12 July, 2026 05:41 IST | Mumbai | Hiten Anandpara