મુખ્યત્વે પાંચ ભાવથી ભગવાનની ભક્તિ થાય છે. એમાં સૌથી પહેલાં આવે છે વાત્સલ્યભાવ. એ પછીના ૪ ભાવની વાત કરીએ તો મધુર અથવા શ્રૃંગારભાવ, સખ્યભાવ, દાસ્યભાવ અને પાંચમો ભાવ છે શાંત ભાવ.
17 April, 2026 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જે. પી. ઠક્કરના આલીશાન બંગલાની લાઇબ્રેરીમાં અત્યારે મોતનો સન્નાટો હતો. ચૅર પર ઠક્કરની લાશ હતી અને સામે ટેબલ પર ખુલ્લા પડેલા લૅપટૉપની સ્ક્રીન પર ઇન્સ્પેક્ટર સાવંતનો દીકરો દેવાંશ હતો.
ડિજિટલ વર્લ્ડ અને મોબાઇલના અતિરેકને કારણે આવતા પ્રશ્નો કેટલા વિકરાળ છે એના વિશે કોઈ કલ્પના નથી કરતું, પણ હકીકત એ છે કે આ માધ્યમોને કારણે આજે વ્યક્તિગત રિલેશનશિપ સુધ્ધાંમાં અંતર દેખાવા માંડ્યું છે. એ જે આડઅસર છે એ જાણવા અને જોવા જેવી છે.
15 April, 2026 05:08 IST | Mumbai | Dr. Mukul Choksi
તો એના ઉપયોગને લઈને સાવધાન થઈ જજો. તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે કે જંતુનાશક ક્લીનિંગ સ્પ્રેનો છંટકાવ જો નાક વાટે ફેફસાંમાં જાય તો એને પી જવા કરતાં વધુ જોખમી છે
15 April, 2026 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેરન્ટિંગની દુનિયામાં દરરોજ ઉમેરાઈ રહેલાં નિતનવાં ગતકડાંઓ વચ્ચે એવરગ્રીન ગણી શકાય એવો પૉઝિટિવ ડિસિપ્લિનનો કન્સેપ્ટ પૉપ્યુલર થઈ રહ્યો છે ત્યારે ઘરના વાતાવરણને સૌહાર્દભર્યું રાખે અને બાળકને ઘરની રીતભાતો સહજતાથી શીખવી શકે એવી આ પદ્ધતિ કઈ રીતે અલગ છે?
ભાયખલાની બંધ મિલના કૅમ્પસમાં સૌથી છેલ્લા ભાગમાં આવેલી એ ભેજવાળી રૂમમાં ઇન્સ્પેક્ટર સાવંતનો શ્વાસ રૂંધાવા માંડ્યો હતો. તેની સામે વસંત મારુની લાશ હતી. એ વસંત મારુની જેને તે છેલ્લા બે દિવસથી પોતાનો દુશ્મન માનતો હતો.
ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો જતું કરવું એ દુનિયાનું સૌથી સરળ કાર્ય હોવું જોઈએ કારણ કે એમાં કંઈ જ કરવાનું નથી, માત્ર પકડ ઢીલી કરવાની છે. છતાં મનુષ્યના સ્વભાવ માટે આ સૌથી મોટો આંતરિક સંઘર્ષ છે.
15 April, 2026 01:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK