વારતહેવારે કુટુંબીજનો મળે, કાકા, મામા, માસી, ફઈ અને આ સૌ સગાંસંબંધીઓ પરસ્પરને પારિવારિક વાતોથી માહિતગાર કરે એ સૌકોઈને ગમતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
05 July, 2026 05:09 IST | Mumbai | Dr. Dinkar Joshi
૨૦૨૫માં થયેલી વસ્તીગણતરી મુજબ સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં ૧૦૦થી વધુ સિંહ નોંધાયા છે. એમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ૩૩૯, ગીર સોમનાથ જિલ્લામાં ૨૨૨, જૂનાગઢ જિલ્લામાં ૧૯૧ અને ભાવનગર જિલ્લામાં ૧૧૬ સિંહ નોંધાયા છે.
૯૦ વર્ષ પહેલાંની વાત છે. એ જમાનાની પ્રખ્યાત ફિલ્મકંપની વાડિયા મૂવીટોને એક ફિલ્મ બનાવી. ફિલ્મનાં ઘણાંખરાં દૃશ્યો રેલવે-સ્ટેશન પર કે એની આસપાસ, ટ્રેનની અંદર, દોડતી ટ્રેનના છાપરા પર ખરેખર આઉટડોર શૂટિંગ વડે તૈયાર થયાં હતાં.
ભગવાન દત્તાત્રેયનો સાક્ષાત્ અવતાર ગણાતા ગગનગિરિ મહારાજના મઠને આ ચોમાસે એક્સપ્લોર કરવા જેવો છે, સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી આ જગ્યા ફક્ત ફરવા માટે જ નથી, એ પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો અદ્ભુત અનુભવ પણ કરાવે છે
04 July, 2026 07:45 IST | Mumbai | Kajal Rampariya
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK