આજના જમાનામાં આપણે શાંતિથી રાહ જોવાની કળા ભૂલી ગયા છીએ. લિફ્ટ માટે બે મિનિટ ઊભા રહેવું પડે કે ટ્રાફિક-સિગ્નલ પર ૬૦ સેકન્ડ, આપણને તરત જ અકળામણ થવા લાગે છે. આજે રામનવમી નિમિત્તે આપણે ભગવાન રામના જીવનમાંથી ધીરજ રાખતાં શીખીએ.
આમ તો ઉઠાવેલી સ્ત્રીને તે મન ભરાય એટલા દહાડા બંગલીમાં કેદ રાખી ભોગવતો ને આબરૂ લૂંટાઈ રવાના કરાતી સ્ત્રીઓ કાં તો ગામ ઘર કે પછી દુનિયા છોડી દે, આત્મહત્યા કરી લે તો હૂ કૅર્સ!
ભારતીય સંસ્કૃતિમાં વડીલોની વાતોને પ્રાધાન્ય આપવું એ સંસ્કારિતાની નિશાની ગણાય છે ત્યારે જૂના અનુભવો નવા સમયમાં કામ નહીં લાગે એ દલીલ સાથે આપણાં મા-બાપની વાતોને સાંભળવાથી દૂર રહેવાની સલાહ માટે અગ્રણીઓએ શું-શું કહ્યું એ જાણી લઈએ...
રામાયણની કથા તો એવી કરે કે ગામ ઘેલું થાય. લોકજાગૃતિમાં પણ અગ્રેસર: જે જિલ્લાનું નામ અયોધ્યા હોવું જોઈએ એ ફૈઝાબાદ તરીકે ઓળખાય છે, રામની જન્મભૂમિ પર રામનું જ મંદિર નહીં?
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK