તાજેતરમાં બે કિસ્સા એવા બન્યા જે એકવીસમી સદીમાં વિસ્મિત અને લજ્જિત કરે છે. પરજ્ઞાતિના પ્રેમી જોડે વિવાહ કરવા બદલ ગાયિકા કિંજલ દવેને નાતબહાર કરવાની સગર્વ ઘોષણા કરવામાં આવી. એ જ રીતે સુરતસ્થિત ગાયિકા આરતી સાંગાણીનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.
18 January, 2026 03:53 IST | Mumbai | Hiten Anandpara