Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

મૅન્ગો ટ્રીની દેખરેખ કરી રહેલા ઉમેશ દામોદરન.

હવે માર્કેટમાંથી કેરી ખરીદવાની નહીં ઝાડ જ ભાડે લઈ લેવાનું

પરંપરાગત રીતે કેરીઓને ૭૫ ટકા પાકે ત્યારે જ તોડી લેવામાં આવે છે અને પછી કૃત્રિમ રીતે પકવવામાં આવે છે, જે સ્વાદ અને ગુણવત્તા બન્નેને અસર કરે છે. જોકે અહીં રેન્ટ અ ટ્રીમાં દરેક ઝાડ પર કેરીઓ કુદરતી રીતે પાકે છે અને દર બે અઠવાડિયે તોડવામાં આવે છે.

26 April, 2026 01:51 IST | Kochi | Laxmi Vanita
BSNLના ટાવર પર ૪૦૦ ફુટ ઊંચે તાડપત્રીથી ઢંકાયેલી નાનકડી કૅબિન જેવું બનાવીને ગુરજિત સિંહ ખાલસા આ જગ્યાએ ૫૬૦ દિવસ રહ્યા હતા.

બોલે સો નિહાલ

ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કરનારાને આજીવન કેદની સજા મળવી જોઈએ એવી માગણી સાથે BSNLના ૪૦૦ ફુટ ઊંચા ટાવર પર પ૬૦ દિવસ રહીને પંજાબ સરકારને આખરે નમાવનારા ગુરજિત સિંહ ખાલસાને મળો

26 April, 2026 12:07 IST | Mumbai | Rashmin Shah
સપનું જોનાર જ નહીં, સપનાને સાચું પાડનાર સર આદમજી પીરભોય

સપનું જોનાર જ નહીં, સપનાને સાચું પાડનાર સર આદમજી પીરભોય

અંધારું અરધાંગમાં, અરધે અંગ ઉજેશ જાણે પર્વત લાવીઓ અર્ધનારીનો વેશ

25 April, 2026 07:32 IST | Mumbai | Deepak Mehta
ઇલસ્ટ્રેશન

અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૫)

અને રવિવારની શુભ સવાર ઊગી. 

24 April, 2026 07:56 IST | Mumbai | Samit (Purvesh) Shroff
ફિલ્મનિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર અને ઍક્ટ્રેસ વિદ્યા બાલન ૨૦૧૨માં પરણ્યાં હતાં, પણ હજી સુધી તેમને સંતાન નથી.

બાળકો ન હોય તો દાંપત્યજીવન અધૂરું કહેવાય? શું ખુશી અને સંતોષ ન મળે?

એક સ્ટડીમાં પણ એવું કહેવાયું છે કે પેરન્ટ્સ બનવાથી જરૂરી નથી કે ખુશી કે જીવનના સંતોષમાં વધારો થાય. એવામાં એ જાણવું જરૂરી બની જાય છે કે શું સંતાનોથી જ જીવનમાં સાર્થકતા આવી શકે કે પછી સંતાનો વગર પણ જીવન એટલું જ પૂર્ણ બની શકે છે?

23 April, 2026 01:26 IST | Mumbai | Heena Patel
ઇલસ્ટ્રેશન

અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૪)

ના, સરિતાના બયાનમાં બનાવટ હોય જ નહીં; પણ મહિને બે-ચાર વાર સેક્રેટરીને રાત ગાળવા બોલાવનારો શેઠ તેને અડે પણ નહીં, શરીરસુખ ભોગવ્યા વિના જાણે સરિતા પોતાની રખાત હોય એવી હવા સર્જે... આખરે ચાલીસ-બેતાલીસનો પુરુષ આવું કરે શું કામ?

23 April, 2026 01:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff
રોમેશ દામજી સાલિયા

દેખાદેખીને કારણે લોકો પોતાનું નુકસાન કરી રહ્યા છે

અત્યારે દરેક ક્ષેત્રમાં એક અકલ્પનીય બદલાવ આવી રહ્યો છે. બધી જ જગ્યાએ ટેક્નૉલૉજી અને ઑટોમેશન છે. બીજી બાજુ સોશ્યલ મીડિયાની ઇન્ફ્લુઅન્સ હાઇટ પર છે. બીજા ક્ષેત્રની જેમ અમારા ક્ષેત્ર પર પણ એની જબરી અસર પડી છે.

23 April, 2026 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

આપણા જીવનના નિર્ણયો કોણ-કોણ લે છે?

બે દેશો વચ્ચેના યુદ્ધની અસરો અનેક દેશો પર થાય છે, અમુક મુઠ્ઠીભર શાસકોના નિર્ણયોની અસર કેટલાય કરોડો લોકો પર પડે છે. સવાલ માત્ર દેશો વચ્ચેના યુદ્ધનો નથી, મૂળભૂત રીતે શક્તિશાળી માણસો કેમ બીજાના જીવનના નિર્ણયો લેતા રહે છે એ કાયમી સવાલ છે.

23 April, 2026 01:01 IST | Mumbai | Jayesh Chitalia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK