વિલે પાર્લે-વેસ્ટમાં આવેલા આ મંદિરમાં પુરુષોત્તમ ભગવાનનો છે અનેરો મહિમા, મુંબઈની ગીચ વસ્તી અને ભાગદોડભરી જિંદગી વચ્ચે મનને પરમ શાંતિનો અહેસાસ કરાવતા ૮૨ વર્ષ જૂના સંન્યાસ આશ્રમમાં અધિક માસમાં દૂર-દૂરથી ઊમટે છે ભક્તોની ભીડ
30 May, 2026 07:17 IST | Mumbai | Kajal Rampariya