હં, તો વાત આમ છે. આપણે જે જોયું છે એ સાવ સાચું હોવાની આપણને ગળા સુધીની ખાતરી છે કેમ કે એ આપણે જોયું છે, કેમ કે એનો અર્થ આવો જ થાય એ આપણે જાણીએ છીએ, આપણને એની સમજ છે. પેલો એમ કહે છે કે આ વાત એમ નથી તો ભલા માણસ સાચી વાત એ છે કે તે પૂરું સમજતો જ નથી.
31 May, 2026 01:49 IST | Mumbai | Dr. Dinkar Joshi