હાલમાં નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોએ તરછોડાયેલાં નવજાત શિશુઓના આંકડા બહાર પાડ્યા છે. શિશુને તરછોડવા પાછળ ગરીબી, દીકરી પ્રત્યેની કુંઠા સિવાય અતિ મહત્ત્વનું કારણ છે માનું કુંવારા હોવું. જોકે આ અમાનવીય કૃત્ય બદલ મા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખ
11 May, 2026 02:03 IST | Mumbai | Jigisha Jain