કોઈ પણ પરિવારમાં આર્થિક સમસ્યા ઊભી થાય ત્યારે પરિવારના મોભી-વડીલ કહે છે કે હાલ ખોટા ખર્ચા બંધ કરો, બહારનું ખાવાનું ટાળો, છાશવારે ફરવા જવાનું ટાળો. આવું એક દેશના વિશાળ પરિવારના વડીલ તરીકે વડા પ્રધાન કહે તો એમાં ખોટું શું છે?
15 May, 2026 03:13 IST | New Delhi | Jayesh Chitalia