Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્કૂલોની વધતી જતી ફી પાછળ આપણી માનસિકતા પણ એટલી જ જવાબદાર છે

સ્કૂલ-ફીમાં થતો ૧૦થી ૩૦ ટકાનો વધારો માતા-પિતા સહન કરી રહ્યાં છે. સ્કૂલોને કમાઈ લેવું છે, એજ્યુકેશનને બિઝનેસ બનાવી દીધો છે, સરકારે કંઈ કરવું જોઈએ એ બધી વાતો સાચી; પણ થોડા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આપણી કયા પ્રકારની માનસિકતા પણ આ ફીવધારા પાછળ જવાબદાર?

06 April, 2026 11:51 IST | Mumbai | Jigisha Jain
નંદા એન. ઠક્કર ઘાટકોપરમાં આવેલી શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાનાં એક્સ-સ્ટુડન્ટ અને વર્તમાન પ્રિન્સિપાલ છે

ઘડતર કારકિર્દીનું નહીં, ચારિયનું હોવું જોઈએ

શિક્ષણ આપણને નોકરી અપાવી શકે પણ કેળવણી આપણને જીવન જીવતાં શીખવે છે. નવી શિક્ષણનીતિ જ્યારે સર્વાંગી વિકાસની વાત કરે છે ત્યારે મારો પક્ષ બહુ સ્પષ્ટ છે

06 April, 2026 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

વળાંક - જિંદગીની બાજીમાં હુકમનો એક્કો (પ્રકરણ ૧)

દુપટ્ટો હોઠે મૂકીને ગભરાટ જતાવતી નીમાનું રૂપ પ્રેરતું હોય એમ અતુલ્યના હોઠે આવી ગયું કે ઘરની થનારી વહુ ભાડાની સાઇકલ પર બેસે એ પપ્પાને ગમ્યું નહીં એટલે તારા કારણે મારી લૉટરી લાગી ગઈ!

06 April, 2026 11:37 IST | Mumbai | Samit (Purvesh) Shroff
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લૂંટાયો છું બહુ વિશ્વાસ રાખી

ઈરાનમાં જે વિનાશ સર્જાયો છે એની તસવીરો જોવા નથી મળતી છતાં એક બ્રિટિશ પત્રકારના આકલન મુજબ ઈરાનને ૩ દાયકા સુધી કળ નહીં વળે. બચત ગમે એટલી હોય એ વપરાઈ-વપરાઈને આખરે તો ખૂટવાની. જો નવું સંપત્તિ-સર્જન ન થાય તો તિજોરીનું તળિયું દેખાઈ જાય.

05 April, 2026 03:05 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આમ તો કહેવાય બાળવાર્તા, પણ એ જીવન સુધારે બધાનું

મને એક વાતનો પારાવાર અફસોસ છે કે આપણે બાળવાર્તાઓથી બહુ દૂર થઈ ગયા છીએ. સાવ સામાન્ય લાગતી બાળવાર્તાઓની જ બલિહારી છે કે એનાથી આપણા બાપુજી અને તેમના બાપુજીનું ઘડતર થયું અને તેમણે એ બાળવાર્તાઓ દ્વારા આપણું ઘડતર કર્યું

05 April, 2026 02:54 IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

યુદ્ધને કારણે આજે જે પરિસ્થિતિ સંકટભરી જણાઈ રહી છે એ ભવિષ્યમાં માત્ર એક...

હાલ ગૅસની અછત અને મોંઘવારી બાબતે ડર લાગી રહ્યો છે. તમારે આ સ્થિતિને અવગણવી નહીં, પરંતુ સાથે-સાથે એનાથી ચિંતિત થઈ જવાની કે ગભરાઈ જવાની પણ જરૂર નથી.

05 April, 2026 02:48 IST | Mumbai | Khyati Mashru Vasani
લગ્નના નિર્ણયથી નારાજ થયેલાં લીના ચંદાવરકરનાં માતાપિતાને કિશોરકુમારે કઈ રીતે મનાવ્યાં હતાં?

લગ્નના નિર્ણયથી નારાજ થયેલાં લીના ચંદાવરકરનાં માતાપિતાને કિશોરકુમારે કઈ રીતે...

અડધી રાતે આવેલો ફોન અને પ્રશ્ન સાંભળીને કિશોરકુમાર વાતની ગંભીરતા સમજી ગયા. તેમણે લીનાના મૂડને પારખીને જવાબ આપ્યો, ‘હું તો સિરિયસ જ હતો.’ પછી અસલી મૂડમાં આવીને કહ્યું, ‘તું જે રીતે સવાલ કરે છે એનાથી મને એવું લાગે છે કે મેં કાંઈ ગુનો કર્યો છે.

05 April, 2026 02:36 IST | Mumbai | Rajani Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આજે આપણે જેને કુટુંબ કહીએ છીએ એ જાણે નાછૂટકે બનેલી વ્યવસ્થા નથી લાગતી?

યાદવાસ્થળીમાં યાદવો જ્યારે પરસ્પર લડી-ઝઘડીને નાશ પામ્યા ત્યારે દરેક વખતે તેમણે એકબીજાને જે ગાળો દીધી છે એમાં ગંદા આક્ષેપો જ કર્યા છે. એટલું જ નહીં, ૩૬ વરસ પહેલાં થયેલા કુરુક્ષેત્રના યુદ્ધમાં પરસ્પરનો કેવો અવિશ્વાસ દાખવ્યો હતો એ સંભારે છે.

05 April, 2026 02:07 IST | Mumbai | Dr. Dinkar Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK