ચોમાસું બેસે એટલે દર વર્ષે જળબંબાકાર થતાં શહેરો, રસ્તાઓ, ગલીઓ, મકાનો, ખોરવાતો વાહનવ્યવહાર, મિલકતો, જીવોની હાનિ વગેરે નક્કી થઈ જાય છે. દર વખતે તંત્ર કેમ નિષ્ફળ જાય છે? કોના વાંકે લોકો આટલું બધું સહન કરે છે? શું આનો કોઈ જ આગોતરો ઉપાય નથી?
16 July, 2026 11:21 IST | Mumbai | Jayesh Chitalia