પૃથ્વીના ઇતિહાસમાં જે જાતજાતના અને ભાતભાતના નિયમો પ્રવેશ્યા છે ને પછી અનેક જાતની અથડામણો પછી બદલાયા છે. એને જોયા પછી એવું કહેવાનું ખાતરીપૂર્વક કહી શકાય કે કોઈ નિયમ કે કોઈ કાયદો પરમાત્માએ મોકલ્યો નથી. પરમાત્માએ માણસને શાંતિપૂર્વક જીવવાનું કહ્યું હતું.
01 March, 2026 04:23 IST | Mumbai | Dr. Dinkar Joshi