ઉત્તમની ગરિમા જાળવવી એ ઑથોરિટીની પવિત્ર ફરજ બને છે. સજ્જનો, સાચા ત્યાગી સંતો અને કડક ધર્માચરણથી આ ધરતી આજે પણ અલંકૃત છે. સમાજને દિશા બતાવવામાં આ ઉત્તમ તત્ત્વો ઘણાં ઉપકારક બનતાં હોય છે.
17 March, 2026 04:12 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri