આ અનંતે જામનગરમાં એક પ્રકલ્પ પેદા કર્યો અને આ પ્રકલ્પનું નામ આપ્યું વનતારા. આ વનતારા એટલે અહીંતહીં સર્વત્ર ભટક્યા કરતાં પીડિત પશુઓની સંભાળ લેવી અને તેમને સારી પેઠે સંભાળીને તંદુરસ્ત કરીને ફરી પાછા તેમની ઘર ગૃહસ્થીમાં રહેવા છૂટા મૂકી દેવા.
08 March, 2026 01:49 IST | Mumbai | Dr. Dinkar Joshi