ત્રૂઠા એટલે સંતોષ પામ્યા. લોકોને ઢોલનગારાં ગમે છે, પણ એમાં જલતરંગનો શાંત ધ્વનિ દબાઈ જાય છે. ભીતરનો અવાજ સાંભળવા કાનને કેળવવા પડે. જિંદગીમાં તાલીમ અને મહાવરો મહત્ત્વનાં છે. કંઈ ને કંઈ શીખતા રહેવા માટે નિરીક્ષણશક્તિને ધાર કાઢવી પડે.
22 February, 2026 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent