મનનો ભાર હળવો કરવો હોય કે શાંતિનો અનુભવ કરવો હોય ત્યારે આપણને બીચ પર જવાનું મન થાય છે. મનોવિજ્ઞાન કહે છે કે દરિયાની આપણા મન પર ઊંડી અસર થતી હોય છે. દરિયો મુંબઈગરાઓના દિલમાં વસેલો હોય એ સ્વાભાવિક છે, કેમ કે આપણી પાસે લાંબા દરિયાકાંઠાની સાહ્યબી છે.
08 June, 2026 12:17 IST | Mumbai | Heena Patel