આપણને એકાંત જ મળતું નથી એની રામાયણ છે. આમ જોઈએ તો એકલતા આજના સમયની મોટી સમસ્યા છે. સંતાનો ઠરીઠામ થઈ ગયાં હોય પછી માબાપ ઘરમાં એકલાં પડી જાય. જીવનસાથીની વિદાય થઈ ગઈ હોય પછીની એકલતાનો સામનો કરવા મનને તૈયાર કરવું પડે.
01 March, 2026 05:18 IST | Mumbai | Hiten Anandpara