જેનો હાથ પકડીને ઉપર આવ્યા હોઈએ તેને છેહ ન દેવાય. માન્યું કે આપણી પ્રતિભા ખરેખર કામ કરતી હોય છે, પણ પ્રારંભિક તબક્કે કોઈ હાથ પકડનારું જોઈએ. પ્રતિભાને તક ન મળે તો ખીલી ન શકે. સમય ચાલ્યો જાય પછી પ્રતિભાને પણ કાટ લાગવા માંડે છે.
29 June, 2026 02:26 IST | Mumbai | Hiten Anandpara