સિદ્ધાર્થે કહેલી આ વાત શુદ્ધોધનના ગળે ઊતરે એવી નહોતી. આજે આટલાં વર્ષો પછી પણ આપણા ગળે ઊતરી નથી. જન્મજમાંતરોની વાત આપણે સ્વીકારીએ છીએ. પિતા કે પુત્ર, માતા કે પુત્રી આ બધું આપણા માટે સ્વાભાવિક છે, પણ આ સંબંધો માત્ર આત્માની યાત્રાનું એક પગથિયું જ છે.
12 April, 2026 03:15 IST | Mumbai | Dr. Dinkar Joshi