નિરાકાર હોવા છતાં તત્ત્વનું પોતાનું અસ્તિત્વ હોય છે. હવા નિરાકાર હોવા છતાં એના વિના જીવન સંભવી ન શકે. ચૈતન્ય નિરાકાર હોવા છતાં એના કારણે સૃષ્ટિ સંચરે છે. જાણકારો બ્રહ્માંડમાં વિલસી રહેલી આ ચેતનાને જ ભગવાન કહે છે.
31 May, 2026 02:26 IST | Mumbai | Hiten Anandpara