‘કેમ?’ અચ્યુતે ખભા ઉલાળ્યા, ‘મારે એ લોકો સાથે કોઈ નિસબત નથી. હું ફરી તેમને મળવાનો પણ નથી. તને ખરાબ લાગ્યું છે. હું સમજું છું ને એ માટે તારી માફી માગું છું. તારી ખુશી અને નારાજગી સાથે મારે સંબંધ છે. તેમની સાથે શું લેવાદેવા?’ અચ્યુતે કહ્યું.
આપણી ભાષામાં એક કહેતી છે: ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી.’ પણ આજે આ કહેતી સંભારવાનું કંઈ કારણ? યાદ છે પ્રિય વાચક? ગયા શનિવારે આપણે છૂટા પડ્યા ત્યારે ક્યાં ઊભેલા હુતા?
07 February, 2026 08:52 IST | Mumbai | Deepak Mehta
નિર્મલે પોતાના હાથ તરફ જોયું. તેના બન્ને હાથ બેડની ડાબી અને જમણી બાજુએ બાંધી દેવામાં આવ્યા હતા તો બન્ને પગ પણ એ જ રીતે બેડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. નિર્મલ બેડ પરથી ઊભો નહોતો થઈ શકતો.
06 February, 2026 12:55 IST | Mumbai | Rashmin Shah
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK