પથ્થર માનવજીવનમાં માત્ર બાંધકામનું સાધન નથી, તે સંઘર્ષ, શ્રદ્ધા અને સર્જનનું પ્રતીક પણ છે. મહેનત, સાતત્ય અને હકારથી પથ્થર જેવી અડચણો દૂર કરી સફળતા મેળવી શકાય છે. આ લેખ પથ્થરના વિવિધ રૂપો દ્વારા જીવનના ઊંડા અર્થ સમજાવે છે!
13 September, 2026 07:06 IST | Mumbai | Hiten Anandpara