જેન-આલ્ફાનાં બાળકોને સંસ્કાર આપવા માટે માત્ર ઉપદેશ પૂરતો નથી. મમ્મી-પપ્પાએ પોતાના વર્તનથી ઉદાહરણ પૂરું પાડવું, ખુલ્લો સંવાદ કરવો અને બાળકોને પ્રેમ, વિશ્વાસ તથા યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
10 August, 2026 09:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent