ગુજરાતના બે સિવિલ એન્જિનિયરોએ 30,000 ટન ઔદ્યોગિક કચરાનું રિસાયક્લિંગ કરીને ઇકો-ફ્રેન્ડલી ઈંટો અને બાંધકામની સામગ્રી તૈયાર કરી છે, જેનાથી સસ્તાં, ટકાઉ અને કુદરતી રીતે ઠંડાં રહેતાં ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે.
02 August, 2026 04:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent