સમાજસેવા માટે માત્ર સમય કે સંપત્તિ હોવી પૂરતી નથી, મનમાં સેવા કરવાની સાચી ભાવના હોવી જરૂરી છે. સમય ધરાવનાર પૈસાનું બહાનું કરે છે અને સંપત્તિ ધરાવનાર સમયનું, પરંતુ સેવાની શરૂઆત હંમેશાં મનથી થાય છે.
28 August, 2026 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent