ઠાકોરજીની અમાનત માનીને વલ્લભ એક પવિત્ર મૂર્તિ કાલબાદેવી પહોંચાડવા નીકળે છે, પણ રસ્તામાં તેને ખબર પડે છે કે આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિ છે. હવે વલ્લભ ભક્તિ, બુદ્ધિ અને હિંમતથી શેખરને તેના જ જાળમાં ફસાવે છે અને ગુંડાઓ પણ પાછળ પડે છે.
31 August, 2026 02:48 IST | Mumbai | Rashmin Shah