આર્ટ થેરપી માત્ર સર્જનાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓમાંથી બહાર આવવામાં અસરકારક સહાયક બની શકે છે. બાળકો અને વયસ્કો બંને માટે તેના અનેક ફાયદા છે.
30 July, 2026 06:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent