આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ છે. વેદવ્યાસે વેદોના જ્ઞાનને ચાર ભાગમાં વિભાજિત કરવાનું ધરખમ કાર્ય કર્યું છે. આ ઉપરાંત ૧૮ પુરાણ, મહાભારત અને એના એક ભાગ ભગવદ્ગીતાનું સંકલન અને સંપાદનનું કાર્ય પણ તેમણે જ કર્યું છે.
વાસ્તવમાં આમાં વાંક આવા નેતાઓ કરતાં પણ વધુ જનતાનો છે. ક્ષણિક આવેશમાં કે ભુલાવામાં આવીને જનતા આવા આંદોલનકારીઓને માથે બેસાડે છે અને તેમની પેઢીઓ બેઠા-બેઠા ખાધા કરે એવી ગોઠવણ ખુદ પોતાના હાથે કરી આપે છે
જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર સ્ક્રોલ કરો છો અને સતત એક જ પક્ષના, એક જ વિચારધારાના વિડિયો તમારી સામે આવ્યા કરે છે ત્યારે માનજો કે ઍલ્ગરિધમ ધીરે-ધીરે તમારા મગજમાં કોઈ એક વાત ઠસાવી રહ્યું છે.
સૂરજને ઘરમાં લાવવાની વાત લાખો લોકો માટે સાકાર થવા જઈ રહી છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરીને ત્યાં પાકાં મકાનો ઊભાં થવાનાં છે. જેને ખોલી કહેવાય છે એ થોડાં વર્ષો પછી ઘર કહેવાશે.
26 July, 2026 05:44 IST | Mumbai | Hiten Anandpara
AI આજે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એમાં મોટી તકો છે, પરંતુ ઇતિહાસ શીખવે છે કે દરેક નવી ટેક્નૉલૉજી દરેક રોકાણકાર માટે સમાન રીતે લાભદાયી બનતી નથી. ડૉટકૉમ યુગમાં ઇન્ટરનેટે સમગ્ર વિશ્વ બદલી નાખ્યું હતું.
૧૯૯૭થી ૨૦૧૨: આ વર્ષગાળાની વચ્ચે જન્મેલી પેઢી જનરેશન Z એટલે કે જેન-ઝી કહેવાય છે, અત્યારે એ ૧૪થી ૨૯ વર્ષના વયજૂથમાં આવે છે. ૩૫થી ૩૭: ભારતમાં અંદાજે આટલા કરોડ જેન-ઝી છે જે દેશની કુલ વસ્તીના લગભગ પચીસથી ૨૭ ટકા જેટલો હિસ્સો છે.
ટૉક ઑફ ધી નૅશન બની ગયેલા કૉક્રૉચ જનતા પાર્ટીના ફાઉન્ડર પ્રેસિડન્ટ અભિજિત દીપકેએ તો અમેરિકામાં જૉબ શોધવા માંડી હતી, પણ વીસ લાખથી વધુ મેસેજ આવ્યા અને તેને પોતાનો પ્લાન પડતો મૂકી દીધો
26 July, 2026 05:08 IST | Mumbai | Rashmin Shah
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK