Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

ઇલસ્ટ્રેશન

બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૪)

પૈસાની લાલચમાં હત્યા કરવા નીકળેલો અનિરુદ્ધ વરસાદી રાતે પોતાના ભૂતકાળના પ્રેમ લજ્જાના ઘરે પહોંચે છે. જોકે લજ્જાને મારવાને બદલે તે તેના પતિના અફેર અને હત્યાના કાવતરાનો ભેદ ખોલે છે.

13 August, 2026 06:25 IST | Mumbai | Samit (Purvesh) Shroff
નયના દોશી

હાય-હેલોની માનસિક ગુલામીમાંથી ક્યારે મુક્ત થઈશું?

સ્વતંત્રતાના ૮૦મા વર્ષની ઉજવણી વચ્ચે પોતાની સંસ્કૃતિ, સંસ્કાર, સ્વાવલંબન અને જવાબદારીની ભાવનાને જાળવી રાખીને નવી પેઢીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

13 August, 2026 05:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયેશ ચિતલિયા

ફિલ્મ ગવર્નર જોવાથી આપણને શું શીખવા-સમજવા મળશે?

હાલ અમેરિકા-ઈરાન યુદ્ધ છે, સાડાત્રણ દાયકા પહેલાં અમેરિકા-ઇરાક યુદ્ધ હતું જેને કારણે ભારત ઇકૉનૉમિક ક્રાઇસિસમાં આવી ગયું હતું. એ ભૂતકાળને યાદ કરીએ તો વર્તમાન અને ભવિષ્ય માટે વધુ સજજ થઈ શકાય

13 August, 2026 05:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

એક વિચાર કે એક ઘટના જીવન બદલવા માટે સક્ષમ છે

ગુરુદેવે રસ્તો પાર કરાવવા એક યુવકનો હાથ પકડ્યો. આ નાનકડા સ્પર્શને તેણે આશીર્વાદ માન્યો અને જીવનભર ટીવી નહીં જોવાનો નિયમ લઈને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું.

13 August, 2026 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૩)

લજ્જા પતિ બ્રિજની નપુંસકતાથી પરેશાન છે અને તાંત્રિકના ચક્કરમાં ફસાયેલા બ્રિજથી દૂર પોતાનું સુખ શોધવાનો નિર્ણય કરે છે. બીજી તરફ આરાધના પોતાના પતિ અને તેના પ્રેમીની હત્યાની સાજિશથી વાકેફ છે. વરસાદી રાતે બંનેની કથા એકબીજા સાથે જોડાવાની છે.

12 August, 2026 09:37 IST | Mumbai | Samit (Purvesh) Shroff
ભગવાનજી રૈયાણી

સાચી શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વેપાર? ધર્મના નામે થતાં દબાણો અને એનો સાચો ઉકેલ

ધાર્મિક આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજવાની સાથે ગેરકાયદે ધાર્મિક દબાણો, દાનમાં પારદર્શિતા અને જાહેર જગ્યાના રક્ષણ માટે કડક કાયદાકીય પગલાંની જરૂર છે.

12 August, 2026 08:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ ચાવડા

ઉપવાસ હોય કે ન હોય, શ્રાવણમાં ફરાળી વાનગીઓનો આસ્વાદ જરૂર માણજો

શ્રાવણના ઉપવાસથી લઈને ફરાળી ખીચડી અને નવીન ફરાળી વાનગીઓ સુધી, ગુજરાતી ખાનપાનની પરંપરા, સ્વાદ અને સંયમની આ અનોખી સફર માણો.

12 August, 2026 08:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઋષિ પતંજલિનાં કયાં સૂત્રો જીવનમાં લાવવાં જોઈએ?

પતંજલિના ચાર સૂત્રો કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષા જીવનમાં અપનાવીને બીજાની સાથે તુલના કરવાને બદલે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.

12 August, 2026 08:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK