Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

ઇલસ્ટ્રેશન

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૧)

ઠાકોરજીની અમાનત માનીને વલ્લભ એક પવિત્ર મૂર્તિ કાલબાદેવી પહોંચાડવા નીકળે છે, પણ રસ્તામાં તેને ખબર પડે છે કે આ ચોરાયેલી પ્રાચીન મૂર્તિ છે. હવે વલ્લભ ભક્તિ, બુદ્ધિ અને હિંમતથી શેખરને તેના જ જાળમાં ફસાવે છે અને ગુંડાઓ પણ પાછળ પડે છે.

31 August, 2026 02:48 IST | Mumbai | Rashmin Shah
ભક્તિ સંઘવી

વર્ચ્યુઅલ સંબંધો છોડો, રિયલ ફ્રેન્ડ્સ સાથે હૅન્ગઆઉટ કરો

સેંકડો ફૉલોઅર્સ અને લાઇક્સ વચ્ચે પણ એકલતા વધી રહી છે. સાચા સંબંધો સ્ક્રીન પર નહીં, પરંતુ સાથે બેસીને વાતો કરવામાં, એકબીજાને સમજવામાં અને મુશ્કેલીમાં સાથ આપવામાં બને છે.

31 August, 2026 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે

આ દાદાજી ૧૦૦ વર્ષના છે પણ ખરેખર તો યંગસ્ટર છે

૯૪ વર્ષની ઉંમર સુધી જૉબ કરી, એના માટે રોજ ટ્રેનમાં મલાડથી અંધેરી જતા; ૯૬ વર્ષની ઉંમરે યુરોપ અને ૯૮ વર્ષની ઉંમરે દુબઈ ફરવા ગયા, કનકરાય બાવીસીની ઍક્ટિવ લાઇફ અને સ્વાવલંબી જીવન પ્રેરણારૂપ છે

31 August, 2026 02:16 IST | Mumbai | Darshini Vashi
જ્યાં સાધના કરવાથી અંતરમનમાં જાગૃતિ આવે એ જાગનાથ મહાદેવ

જ્યાં સાધના કરવાથી અંતરમનમાં જાગૃતિ આવે એ જાગનાથ મહાદેવ

ઘોડબંદર રોડ પર ગાયમુખ ચોપાટીની સામે એક ટેકરી પર આવેલું શિવજીનું આ પૌરાણિક મંદિર જેટલું સાદગીભર્યું છે એટલું જ સુકૂન આપનારું છે. બુદ્ધદેવજી મહારાજ જેવા સંતના પગલે બનેલા શિવમંદિરમાં શ્રાવણ મહિનાના સોમવારે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે

31 August, 2026 02:05 IST | Mumbai | Sejal Patel
મહાદેવ ગોવિંદ રાનડે, રખમાબાઈ, ઓગણીસમી સદીમાં બૉમ્બે હાઈ કોર્ટ, ડૉ. સખારામ અર્જુન

અદાલતના અન્યાયી ચુકાદાને તાબે ન થનારાં રખમાબાઈ જાણે કહી રહ્યાં હતાં...

રખમાની મા જયંતીબાઈ ૧૭ વર્ષની હતી અને રખમા પોતે બે વર્ષની હતી ત્યારે પિતા જનાર્દનનું અવસાન થયું. રખમા આઠેક વર્ષની થઈ ત્યારે તેની માએ બીજાં લગ્ન કર્યાં ડૉ. સખારામ અર્જુન (૧૮૩૯-૧૮૮૫) સાથે.

31 August, 2026 01:54 IST | Mumbai | Deepak Mehta
કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

દર વર્ષે હાઈ કોર્ટમાં આ છેલ્લું વર્ષ છે એવી ખાતરી આપીને મુદતો માગતી સરકારની નીતિ સામે પર્યાવરણવાદીઓનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કુદરતી જળસ્રોતને હાનિ પહોંચાડતી PoPની બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન ક્યારે અટકશે?

31 August, 2026 01:31 IST | Mumbai | Ruchita Shah
હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?

હેલ્થવિષયક માહિતીનો અતિરેક આપણને સ્માર્ટ બનાવી રહ્યો છે કે ડમ્બ?

પહેલાંના લોકોને ખબર હતી કે તેમણે શું ખાવું જોઈએ અને શું નહીં. આજે આપણને ડાયટિશ્યન કે ઍપ્સની જરૂર પડે છે. શું ખાવું એ આપણે એક્સપર્ટ કે AIને પૂછતા થયા છીએ. તમને શું સદે અને શું નહીં એ તમારું શરીર જ તમને કહેશે, એક વાર જરૂર છે એની સાથે સંવાદ સાધવાની

31 August, 2026 01:25 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

મોહ બાંધે છે, પ્રેમ મુક્ત કરે છે

ગીતા માત્ર વાંચવાનો નહીં, પરંતુ જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે. મોહ અને મમતાના બંધનમાંથી મુક્ત થવા આત્મઅનુભૂતિ, પરમાત્માની સ્મૃતિ અને નિઃસ્વાર્થ પ્રેમ જ સાચો માર્ગ છે.

31 August, 2026 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK