ચોવીસ કલાક ખુદને વ્યસ્ત રાખવાની પેરવીમાં આપણે શારીરિક અને માનસિક રીતે ક્ષીણ થતા જઈએ છીએ. એવામાં દિવસનો કેટલોક સમય એવો કાઢવો જરૂરી છે જેમાં ‘કંઈ જ ન કરવું’નો એજન્ડા સ્પષ્ટ હોય.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું એમ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (જ્યાંથી ભારતનો LPG અને ક્રૂડ ઑઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો પસાર થાય છે)ને લીધે એનર્જી ક્રાઇસિસનો મહત્ત્વનો મુદ્દો સામે આવવા માંડ્યો.
ઉપરના બે શબ્દો વાંચીને તરત મનમાં સવાલ ઊઠે, પણ શું થઈ જશે? તો ચાલો તમને કહી દઉં કે આ તો એક પુસ્તકનું શીર્ષક છે. છેલ્લા બે દિવસથી આ પુસ્તક સાથે રહી અને સમજાયું કે આ તો એક જાંબાઝ ઇન્સાનના હોઠે વસેલો એક સ્થાયી જવાબ છે.
આજના જમાનામાં આપણે શાંતિથી રાહ જોવાની કળા ભૂલી ગયા છીએ. લિફ્ટ માટે બે મિનિટ ઊભા રહેવું પડે કે ટ્રાફિક-સિગ્નલ પર ૬૦ સેકન્ડ, આપણને તરત જ અકળામણ થવા લાગે છે. આજે રામનવમી નિમિત્તે આપણે ભગવાન રામના જીવનમાંથી ધીરજ રાખતાં શીખીએ.
આમ તો ઉઠાવેલી સ્ત્રીને તે મન ભરાય એટલા દહાડા બંગલીમાં કેદ રાખી ભોગવતો ને આબરૂ લૂંટાઈ રવાના કરાતી સ્ત્રીઓ કાં તો ગામ ઘર કે પછી દુનિયા છોડી દે, આત્મહત્યા કરી લે તો હૂ કૅર્સ!
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK