Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આર્ટિકલ્સ

કૉલમ આર્ટિકલ્સ

આ મેદાનમાં શરૂ થયું હતું ૧૯૪૨નું હિન્દ છોડો આંદોલન, જ્યાં પહેલી વાર ગુંજ્યો કરો યા મરોનો નારો

અહીં શરૂ થયું હતું ૧૯૪૨નું હિન્દ છોડો આંદોલન, જ્યાં પહેલી વાર ગુંજ્યો આ નારો

એક સમયે મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાનમાં સ્વતંત્રતાની ચળવળના પડઘા સંભળાતા હતા એ સ્થળ આજે મુંબઈના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. ઐતિહાસિક ગોવાલિયા ટૅન્ક મેદાન કેવી રીતે ઑગસ્ટ ક્રાન્તિ મેદાન બન્યું, સમય સાથે અહીં શું બદલાયું...

15 August, 2026 12:15 IST | Mumbai | Heena Patel
શ્વેતવસ્ત્રાવૃતા રાજાબાઈ (ટાવર). ૧૪-૧૫ ઑગસ્ટ ૧૯૪૭ની રાતે બંધારણસભામાં ઐતિહાસિક ભાષણ કરતા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, કદમ કદમ બઢાએ જા : ૧૯૪૭ની ૧૫ આ‍ૅગસ્ટની સવારે નીકળેલું સરઘસ.

ટોળામાં ઊભેલી એક નાનકડી છોકરી બોલી ઊઠી : સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા

રાતના ૧૨ વાગવાને થોડી જ વાર હતી. એ રાતે મુંબઈમાં જેટલાં ઘરોમાં રેડિયો હતો એ બધામાંથી આ એક જ અવાજ આવી રહ્યો હતો. કેટલાક ઉત્સાહીઓએ ઘરની બહાર મોટા ભૂંગળા જેવાં લાઉડસ્પીકર ગોઠવીને આ ભાષણના શબ્દો રસ્તે ચાલતા લોકો સુધી પહોંચાડવાની તસ્દી લીધી હતી.

15 August, 2026 11:52 IST | Mumbai | Deepak Mehta
ઇલસ્ટ્રેશન

બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૫)

બે પરિવારોની જિંદગી એક સરનામાની ભૂલથી બદલાઈ જાય છે. હત્યા, છેતરપિંડી અને સંઘર્ષ વચ્ચે પ્રેમ, મિત્રતા અને બલિદાનના સંબંધો નવા વળાંક લે છે. અંતે સત્યનો વિજય થાય છે અને જીવનમાં સુખ પાછું ફરે છે.

14 August, 2026 06:19 IST | Mumbai | Samit (Purvesh) Shroff
મહેશ કારિયા

શહેરોમાં જે ગુણવત્તાનું શિક્ષણ મળે છે એ હજી સુધી ગ્રામીણ વિસ્તારોમાં મળતું નથી

મહારાષ્ટ્રના પાલઘરનાં આદિવાસી વિસ્તારોમાં બાળકો શિક્ષણ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. પાયાની સુવિધાઓ, શિક્ષકો, હૉસ્ટેલ અને યોગ્ય માર્ગદર્શનની અછત દૂર કરીને શિક્ષણની સ્થિતિ સુધારવી જરૂરી છે.

14 August, 2026 04:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ

લગ્નોત્સુક ઉમેદવારનું બૅકગ્રાઉન્ડ ચેક કરવા ડિટેક્ટિવ એજન્સીઓ તરફ દોટ

લગ્ન પહેલાં માત્ર શિક્ષણ, નોકરી અને આર્થિક સ્થિતિ જ નહીં, પરંતુ પાત્રના સંસ્કાર, જીવનમૂલ્યો, સ્વભાવ, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે. ખુલ્લી વાતચીત જ સફળ લગ્નજીવન માટેનું સાચું બૅકગ્રાઉન્ડ ચેક છે.

14 August, 2026 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માનવજીવનનો સૌથી મોટો અવસર સત્કર્મ જે કરતા રહેવું જોઈએ

ભારતીય પરંપરા અને શાસ્ત્રો પરોપકાર, સત્ય, સાદગી અને સત્કર્મનો માર્ગ બતાવે છે. વૃક્ષોની જેમ નિઃસ્વાર્થ બનીને બીજાના હિત માટે કાર્ય કરવું અને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવો એ જીવનને ઉદાત્ત બનાવે છે.

14 August, 2026 04:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

બરસાત કી એક રાત : તકદીરનો તમાશો (પ્રકરણ ૪)

પૈસાની લાલચમાં હત્યા કરવા નીકળેલો અનિરુદ્ધ વરસાદી રાતે પોતાના ભૂતકાળના પ્રેમ લજ્જાના ઘરે પહોંચે છે. જોકે લજ્જાને મારવાને બદલે તે તેના પતિના અફેર અને હત્યાના કાવતરાનો ભેદ ખોલે છે.

13 August, 2026 06:25 IST | Mumbai | Samit (Purvesh) Shroff
નયના દોશી

હાય-હેલોની માનસિક ગુલામીમાંથી ક્યારે મુક્ત થઈશું?

સ્વતંત્રતાના ૮૦મા વર્ષની ઉજવણી વચ્ચે પોતાની સંસ્કૃતિ, સંસ્કાર, સ્વાવલંબન અને જવાબદારીની ભાવનાને જાળવી રાખીને નવી પેઢીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

13 August, 2026 05:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK