યુરોપિયન શૈલીની ભવ્ય ઇમારતો અને દરિયાઈ પવનોની લહેરોથી શોભતા મુંબઈના આર્કિટેક્ચરલ માસ્ટરપીસ બૅલાર્ડ એસ્ટેટની જો તમે હજી સુધી મુલાકાત નથી લીધી તો આ મહિનો એના માટે બેસ્ટ સમય છે.
૧૮૮૭માં પ્રગટ થયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં કથાનાયક નવીનચંદ્ર ગૃહત્યાગ કરે છે ત્યારે તેની અંગત ઘોડાગાડી ચર્ની રોડ સ્ટેશન પાસેથી મળી આવે છે.
મુંબઈના સમૃદ્ધ ઇતિહાસનો સાક્ષી બનેલો માહિમ કિલ્લો વર્ષોની ઉપેક્ષા અને સમયની ધૂળ નીચે દબાઈ ગયો હતો. હવે એ ફરી એક વાર પોતાની ખોવાયેલી ભવ્યતા પાછી મેળવવા તરફ આગળ વધી રહ્યો છે.
હૉસ્પિટલ પહોંચતાં જ ઇમર્જન્સી સાયરન વાગી અને ડૉ. પલ્લવી અને તેની ટીમ સ્ટ્રેચર લઈને આવી ગયાં. મૈત્રીને તાત્કાલિક ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. સફેદ ઝભ્ભા પર લોહીના લાલ ડાઘ સાથે ભગવાનરાવ ઑપરેશન થિયેટરની બહારની બેન્ચ પર બેસી ગયા
26 June, 2026 12:34 IST | Mumbai | Rashmin Shah
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK