પરાત્પર એટલે પરમાત્મા, પરમેશ્વર. આપણી અંદર જ ઈશ્વરનો અંશ છે છતાં આપણી નજરમાં આવતો નથી. એને માટે બ્રૅન્ડેડ ચશ્માં કામ લાગતાં નથી. ખુલ્લી આંખે બહારનું દેખાય અને બંધ આંખે અંદરનું. જો અંતરમાં ડૂબકી મારીએ તો મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે એવું તારણ મળી શકે...
29 March, 2026 06:59 IST | Mumbai | Hiten Anandpara