અયોધ્યામાં પાંચ સદીની પ્રતીક્ષા પછી ૨૦૨૪માં રામલલાને પોતાનું ધામ પાછું મળ્યું અને ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે રામજીની મોહક મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે દેશ-વિદેશના રામભક્તોએ અનન્ય આનંદ અનુભવ્યો હતો
ઘણા લોકો કઠિન પરિસ્થિતિઓમાંથી બહાર આવીને સારું જીવન જીવે છે, પરંતુ કેટલાક માટે આવા અનુભવો ગુનાહિત વર્તનની શક્યતા વધારી શકે છે - ખાસ કરીને જ્યારે યોગ્ય માર્ગદર્શન અને ભાવનાત્મક આધાર ન મળે
સવારે ૧૧ વાગ્યે મહાલક્ષ્મી કો-ઑપરેટિવ બૅન્કની મલાડ બ્રાન્ચમાં રોજિંદી ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. બ્રાન્ચ-મૅનેજર નમ્રતા તેની ચેમ્બરમાં હતી. તેના ફેસ પર ટેન્શન હતું અને આંખો કમ્પ્યુટરની સ્ક્રીન પર હતી. જગ્ગુ કાણાના સુસાઇડના સમાચારે તેને હચમચાવી નાખી હતી.
લોનલીનેસને કારણે જ્યારે અચાનક નકારાત્મક વિચારો આવે ત્યારે માત્ર એક ફોનકૉલ પર સામે છેડેથી મળતો સહાનુભૂતિભર્યો અવાજ વડીલોમાં જીવવાની નવી આશા જગાડે છે અને સંભવિત માનસિક કટોકટીને અટકાવે છે.
દીપક મહેતાના ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો, જાણે કોઈએ બહુ ઉતાવળમાં ઘર ચેક કર્યું હોય એવું લાગતું હતું. કબાટો ખુલ્લાં હતાં અને કપડાં જમીન પર પડ્યાં હતાં. સોમચંદે ઘરની તલાશી શરૂ કરી અને એ જ સમયે શ્રુતિની નજર ડસ્ટબિન પર પડી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK