‘ભાઈને કૅન્સર નીકળ્યું, છેલ્લા તબક્કાનું હતું. તો પણ ભાઈ ઓછાંમાં ઓછાં અઢી-ત્રણ વર્ષ એની સામે લડ્યા પણ છેલ્લે પછી ભાઈ...’ જિગરની આંખમાં આંસુ આવી ગયાં, ‘ઠાકોરજીના ધામમાં ગયા.’
ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે મારા એકના કરવાથી શું બદલાશે? પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મુંબઈ જેવા મહાનગરમાં દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ એક મોટી ક્રાન્તિ લાવી શકે છે
જ્યાં હજારો માણસો કામ કરતા હોય ત્યાં એક માણસ શું ભારે પડવાનો અને એમાં પણ ખાસ તો ત્યારે જ્યારે જૉબ પર રખાવનારો ભાઈ ઠાકોરજી પોતે કહે છે કે તેની લાયકાત મુજબ સૅલેરી આપજો.
04 March, 2026 12:48 IST | Mumbai | Rashmin Shah
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK