માનવદેહ લીધો છે તો ત્વચાથી પર થઈ શકાતું નથી. ત્વચાની અંદરનું આખું તંત્ર નરી આંખે જોવું ગમે એવું નથી એટલે જ ઈશ્વરે આ પૅકિંગ આપ્યું છે. કોઈ ઘા-ઘસરકો પડે અને લોહી નીકળવાનું બંધ ન થાય ત્યારે આવા રક્ષાકવચની મહત્તા સમજાય.
07 June, 2026 03:11 IST | Mumbai | Hiten Anandpara