નિવૃત્તિ જીવનનો અંત નહીં, પરંતુ નવી શરૂઆત છે. ૬૦ પછી પરિવાર, સમાજ, સર્જનાત્મકતા અને આત્મસંતોષ માટે સમય ફાળવીને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય છે. અપેક્ષાઓ ઘટાડીને અને મનગમતી પ્રવૃત્તિઓ અપનાવીને ખુશહાલ જીવન જીવી શકાય.
28 July, 2026 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent