રાધા શર્મા શેખરના કબજામાંથી ઠાકોરજીની પ્રાચીન મૂર્તિ બચાવવા વલ્લભ સાથે ધર્મશાળામાં પહોંચે છે. શેખરની સાજિશ, રઘુનું હૃદયપરિવર્તન અને વિસ્ફોટના ખતરાની વચ્ચે વલ્લભ ઠાકોરજી અને આસ્થાનું રક્ષણ કરે. અંતે, વિરહમાં પુનરાગમનની આશા જાગે છે.
04 September, 2026 07:13 IST | Mumbai | Rashmin Shah