અતુલ્ય ભૂતકાળની કડવી યાદો ભૂલી નવી જિંદગી શરૂ કરે છે. આસિતાના કરુણ અંત પછી નીમા સાથે સંબંધને નવી દિશા મળે છે, પરંતુ પશુપતિનાથના દર્શન બાદ શેખર અચાનક નીમાનું અપહરણ કરીને બધું બદલી નાખે છે. હવે નીમાની સલામતી સામે નવો ખતરો ઊભો થાય છે
10 September, 2026 06:42 IST | Mumbai | Samit (Purvesh) Shroff