લગ્ન પહેલાં માત્ર શિક્ષણ, નોકરી અને આર્થિક સ્થિતિ જ નહીં, પરંતુ પાત્રના સંસ્કાર, જીવનમૂલ્યો, સ્વભાવ, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે. ખુલ્લી વાતચીત જ સફળ લગ્નજીવન માટેનું સાચું બૅકગ્રાઉન્ડ ચેક છે.
14 August, 2026 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent