આજના યુવાનોમાં વસ્તુની ઉપયોગિતા કરતાં તેની એસ્થેટિક્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. સુંદર દેખાવાની આ દોડ ક્યાંક માનસિક દબાણ અને અસંતોષનું કારણ તો નથી બની રહી? જાણો આ ટ્રેન્ડની હકીકત.
મોટા થયા પછી પણ બાળપણની યાદો, રમકડાં અને જૂના પાત્રો પ્રત્યેનો લાગણીસભર સંબંધ માણસને માનસિક શાંતિ અને ખુશીની અનુભૂતિ કરાવે છે. નૉસ્ટાલ્જિયા માત્ર યાદો નહીં, પરંતુ પોતાની અંદરના બાળક સાથે ફરી જોડાવાનો પ્રયાસ છે.
ભારતની યુવા પેઢી પાસે અપરંપાર ક્ષમતા છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર અને જવાબદારી વિના આ શક્તિ ભટકી શકે છે. ટેક્નોલોજી સાથે મૂલ્યોનું સંતુલન જ દેશના ભવિષ્ય માટે જરૂરી છે.
આજની સ્પર્ધાત્મક જીવનશૈલીમાં કરીઅર અને પૈસાની દોડ વચ્ચે માનસિક શાંતિ, પરિવાર, સંબંધો અને સંસ્કારોનું મહત્ત્વ ઘટતું જાય છે. આ લેખ જીવનમાં સંતુલન, લાગણીઓ અને મૂલ્યોને ફરીથી અપનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.
મારણ જેવી ફિલ્મો જોતાં પહેલાં પ્રેક્ષક તરીકે આપણે એ સમજવાનું છે કે બધી જ ફિલ્મો ગેલ કરવા માટે નથી હોતી, સમાજનો મેલ ઉજાગર કરવા માટે પણ હોય છે
03 August, 2026 06:45 IST | Mumbai | Jigisha Jain
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK