આજના સમયમાં લગ્ન કરતાં વધુ પડકાર લગ્નજીવન સફળતાપૂર્વક નિભાવવાનો છે. ખુલ્લો સંવાદ, પારદર્શિતા, સહનશીલતા અને પ્રી-મેરેજ કાઉન્સેલિંગ જેવા પગલાં દાંપત્ય જીવનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
24 July, 2026 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent