સંસ્થાની સાચી સમૃદ્ધિ ઇમારતો કે સંપત્તિથી નહીં, પરંતુ નિષ્ઠાવાન, કુશળ અને પ્રામાણિક કાર્યકર્તાઓથી થાય છે. સેવા, સમયદાન, જવાબદારી અને વિકલ્પ આપવાની ભાવના સમાજ તથા સંસ્થાના વિકાસ માટે કેટલું મહત્વ ધરાવે છે તે સમજાવતો પ્રેરણાદાયી લેખ.
07 August, 2026 01:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent