Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીની ઇવેન્ટમાં હનુમાનજી વિશેનું એસ. એસ. રાજામૌલીનું નિવેદન બન્યું વિવાદનું કારણ

વારાણસીની ઇવેન્ટમાં હનુમાનજી વિશેનું એસ. એસ. રાજામૌલીનું નિવેદન બન્યું વિવાદનું કારણ

Published : 17 November, 2025 02:17 PM | Modified : 17 November, 2025 02:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એસ. એસ. રાજામૌલીને તેમના આ નિવેદન બદલ તેમ જ તેમની માનસિકતા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

એસ. એસ. રાજામૌલી

એસ. એસ. રાજામૌલી


શનિવારે ફિલ્મ-ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’ના ટીઝર લૉન્ચિંગ માટેની ગ્રૅન્ડ ઇવેન્ટ હૈદરાબાદમાં યોજાઈ હતી. આ ઇવેન્ટમાં એસ. એસ. રાજામૌલીએ સ્ટેજ પર કહ્યું હતું કે ‘આ મારા માટે ભાવુક ક્ષણ છે. હું ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો, પણ મારા પિતાજી આવ્યા અને કહ્યું કે ભગવાન હનુમાન બધું સંભાળી લેશે. શું તેઓ આમ સંભાળે છે? આવું વિચારીને મને ગુસ્સો આવે છે. જ્યારે મારા પિતાએ હનુમાનજી વિશે વાત કરી અને સફળતા માટે તેમના આશીર્વાદ પર નિર્ભર રહેવાનું સૂચન કર્યું ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો.’

હકીકતમાં એ સમયે ઇવેન્ટમાં ટેક્નિકલ સમસ્યા આવી રહી હતી. આ બાબતે એસ. એસ. રાજામૌલી અપસેટ હતા અને તેમણે આ આખી નિષ્ફળતાને ભગવાન હનુમાન સાથે જોડીને કહી. જોકે હવે એસ. એસ. રાજામૌલીને તેમના આ નિવેદન બદલ તેમ જ તેમની માનસિકતા બદલ સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2025 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK