Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ હર્ષવર્ધન રાણેની એક દીવાને કી દીવાનિયતને

સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ હર્ષવર્ધન રાણેની એક દીવાને કી દીવાનિયતને

Published : 18 October, 2025 02:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનિયત’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ હર્ષવર્ધન રાણેની એક દીવાને કી દીવાનિયતને

સેન્સર બોર્ડનું A સર્ટિફિકેટ હર્ષવર્ધન રાણેની એક દીવાને કી દીવાનિયતને


હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનિયત’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મને આ સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્સર બોર્ડે કેટલાક નિર્દેશો કર્યા છે. ફિલ્મમાં બે જગ્યાએ ‘રાવણ’ શબ્દનો ઉપયોગ થયો હતો એને બદલીને ‘ખલનાયક’ શબ્દ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સેન્સર બોર્ડની કમિટીએ નિર્માતાઓને રામાયણ સાથે જોડાયેલા બધા ડાયલૉગ્સ કાઢી નાખવાની સૂચના આપી હોવાની ખબર પડી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2025 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK