Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરીની રિલીઝ-ડેટ બદલાશે?

પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરીની રિલીઝ-ડેટ બદલાશે?

Published : 24 July, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે. રિપોર્ટ મુજબ અન્ય મોટી ફિલ્મો સાથે ટક્કર ટાળવા માટે નિર્માતાઓ નવી રિલીઝ તારીખ પર વિચાર કરી રહ્યા છે.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવની લેટેસ્ટ ફિલ્મ ‘પ્રહાર - ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’ રિલીઝ માટે તૈયાર છે. હાલમાં આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને એની સાથે ફિલ્મની રિલીઝ-તારીખની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ ૭ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પણ હવે રિપોર્ટ મુજબ એની રિલીઝ મોકૂફ રાખવામાં આવી શકે છે અને એની રિલીઝ-ડેટ બદલાઈ શકે છે. 
મળતી માહિતી પ્રમાણે ફિલ્મના નિર્માતાઓએ લાંબી ચર્ચા બાદ ફિલ્મની રિલીઝ આગળ ધપાવવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે એ સમયગાળામાં અનેક ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી ‘પ્રહાર’ને અન્ય ફિલ્મો સાથેની ટક્કર યોગ્ય નહીં રહે, જેના કારણે ફિલ્મને વધુ અનુકૂળ રિલીઝ-વિન્ડો આપવાની યોજના બનાવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK