Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સોલાપુરમાં મળી આવી ૨૦૦૦ વર્ષ જૂની ભુલભુલામણી

સોલાપુરમાં મળી આવી ૨૦૦૦ વર્ષ જૂની ભુલભુલામણી

પ્રખ્યાત ભુલભુલામણી સંશોધક જેફ સૅવર્ડનું કહેવું છે કે ‘આ ભુલભુલામણી એની રચના પ્રમાણે ક્લાસિકલ શ્રેણીની છે, પરંતુ એની મધ્યમાં ઉમેરાયેલો સર્પાકાર આકાર ખાસ કરીને ભારત માટે વિશિષ્ટ લક્ષણ છે, જેને ઘણી વાર ‘ચક્રવ્યૂહ’ તરીકે ઓળખવામાં આવે છે.’

11 January, 2026 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલમુનિ મંદિર

સારે તીરથ બાર બાર ગંગાસાગર એક બાર

આ વર્ષે ગંગાસાગર ખાતે મકરસંક્રાન્તિનો મેળો ૧૦ જાન્યુઆરીએ શરૂ થયો છે અને ૧૭ જાન્યુઆરી સુધી ચાલશે. મકર સંક્રાન્તિ સ્નાન ૧૫ જાન્યુઆરીએ થશે.

11 January, 2026 04:18 IST | Mumbai | Alpa Nirmal
પહાડની ગુફામાં આવેલું પરશુરામ મંદિર. એમાં ૫૦૦થી વધુ પગથિયાં ચડીને જવું પડે છે.

અરવલ્લી પર્વતમાળામાં પણ છે અમરનાથબાબા

અરવલ્લીની પ્રાચીન પહાડીઓમાં આવેલું આ સ્થાન પરશુરામજીનાં એ સાધના સ્થળોમાંનું એક છે. કહેવાય છે કે સ્વયં પરશુરામજીએ પોતાની કુહાડીથી આ પહાડીને કાપીને ગુફા બનાવી હતી અને આ ગુફામાં રહેલા સ્વયંભૂ શિવલિંગ સમક્ષ પોતાનાં પાપોનો ક્ષય કરવા કઠોર તપ કર્યું હતું.

04 January, 2026 01:30 IST | Mumbai | Alpa Nirmal
છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

છુપાયેલી જાતિ તરીકે ઓળખાય છે કેરલાની આ આદિવાસી જાતિ

આ જાતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો માનવામાં આવે છે. તેમનું નામ ‘શોલા’ અથવા ‘ચોલા’ (અર્થાત ગીચ જંગલ) અને ‘નાઈકન’ (અર્થાત રાજા) શબ્દોથી ઊતરી આવ્યું છે.  તેઓ કેરલાના પશ્ચિમ ઘાટનાં ગીચ જંગલોમાં માનવસંસ્કૃતિના પ્રાચીન સ્વરૂપ તરીકે જીવતા રહ્યા છે.

04 January, 2026 12:50 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર

તમને પ્રવાસ દરમ્યાન પાચન સંબંધિત તકલીફો નડે છે?

તો તમે એકલા નથી. ઘણા લોકોનું પાચન પ્રવાસ દરમિયાન બગડી જતું હોય છે. ટ્રાવેલ કરવા જાય ત્યારે વ્યક્તિ ૩-૫ કિલો વજન વધારીને આવે; ટ્રાવેલ દરમિયાન ખૂબ ઍસિડિટી, ગૅસ કે બ્લોટિંગની તકલીફ થાય, પેટ સાફ ન આવે, અપચો લાગે, આ બધી સમસ્યા પાછળ શું કારણો છે અને ઉપાય

02 January, 2026 11:37 IST | Mumbai | Jigisha Jain
પેટ્રા શહેર

રોઝ સિટી પેટ્રા

પેટ્રાનું સૌથી પ્રસિદ્ધ અને પ્રતીકાત્મક મકાન છે ‘અલ-ખઝને’ (The Treasury). એ ખડક ખોદીને રાજા એરેટસ ચોથા માટે એક શાહી સમાધિ કે મકબરા તરીકે બનાવવામાં આવ્યું હતું. નામ ‘ખઝને’ એટલે ‘ખજાનો’, કારણ કે લોકો માનતા હતા કે અંદર રત્નો અને કીમતી વસ્તુઓ છુપાઈ છે.

28 December, 2025 03:52 IST | Mumbai | Laxmi Vanita
શ્રી શાકંભરી દેવી

તમે જે ઊંધિયું, લીલવાની કચોરી, કાચાં શાકભાજી ખાઈ રહ્યા છોને...

રાજવી ચંદ્રગુપ્ત અને આચાર્ય ચાણક્ય લાંબો સમય આ સિદ્ધપીઠમાં રોકાયા હતા. ગુપ્ત વેશે અહીં રહીને તેમણે ફરીથી પોતાની સેનાનું ગઠન કર્યું હતું.

28 December, 2025 03:02 IST | Mumbai | Alpa Nirmal
પ્રકૃતિના ખોળે આવેલું મંદિર પરિસર.

પાંચ પાવરફુલ શક્તિપીઠોમાંથી નૈનાદેવી મંદિરમાં સતી માતાનાં નયન પડ્યાં હતાં

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના ચીફ મિનિસ્ટરે શ્રી નૈનાદેવીજી ટેમ્પલ કૉમ્પ્લેક્સના બ્યુટિફિકેશન તથા ડેવલપમેન્ટ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે.

21 December, 2025 03:05 IST | Mumbai | Alpa Nirmal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK