Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


કબીરમઠ

સાંચ બરાબર તપ નહીં, ઝૂઠ બરાબર પાપ જાકે હૃદય સાંચ હે, તાકે હૃદય આપ

સુરતના કામરેજ વિસ્તારમાં શ્રી સદ્ગુરુ કબીરસાહેબનું મોટું મંદિર આવેલું છે જે કબીરપંથી સાધુ બાબા બરુઆદાસજી મહારાજે નિર્માણ કરાવ્યું છે.

31 May, 2026 02:04 IST | Mumbai | Alpa Nirmal
બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર.

એક સમયે ઈરાનમાં ૧૦ હિન્દુ મંદિર હતાં, એમાંનું બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર તો...

બંદર અબ્બાસના મંદિરમાં એક મ્યુઝિયમ પણ છે. એમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન સંબંધિત કલાકૃતિઓ તથા ભગવાનની મૂર્તિઓ અને ખંડિત કલાકૃતિઓ પ્રદર્શિત થઈ છે.

31 May, 2026 10:57 IST | Mumbai | Alpa Nirmal
બરફથી છવાયેલો મુક્તિનાથ મંદિર પરિસર

ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપથી જ્યાં મુક્તિ મેળવી એ મુક્તિનાથ ધામે જઈએ

ભારતના બધા પ્રદેશો અને વિસ્તારોમાં મંદિરોની સમૃદ્ધ વિરાસત આવેલી છે જે ઇતિહાસ, શ્રદ્ધા અને જાગૃતિનાં જીવંત પ્રમાણો છે. એમાંય અમુક દેવળો તો એમની પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને ચૈતન્યતાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

24 May, 2026 12:20 IST | Mumbai | Alpa Nirmal
પૅરિસ, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ

૨૪ વર્ષની ઉંમરે બધા ૧૯૭ દેશો ઘૂમી વળ્યો છે આ બિહારી બાબુ

૨૦૧૭થી શુભમે વિશ્વ ખેડવાનું શરૂ કરી દીધું હતું, પણ ઘરમાં હજીયે ખબર નહોતી કે અમારો દીકરો વિશ્વભોમિયો બની રહ્યો છે. છેક ૨૦૨૦ની સાલમાં ઘરે ખબર પડી અને એ પણ શુભમની યુટ્યુબ ચૅનલ દ્વારા કે આ ભાઈસાહેબ ભણી નથી રહ્યા પરંતુ વિશ્વની ફૂદરડી ફરી રહ્યા છે.

17 May, 2026 12:46 IST | Mumbai | Aashutosh Desai
રીયુનિયન આયલૅન્ડ

છોટા પૅકેટ, બડા ધમાકા

તામિલ નવું વર્ષ થીમિથી, ચીની ઉત્સવ ગુના દી તેમ જ પિતૃઓને ખુશ કરવા માટેનો કૈવડી ઉત્સવ અહીં ધામધૂમથી મનાવવામાં આવે છે. ૨૦ ડિસેમ્બરે અહીં ખાસ જલસો મનાવાય છે કેમ કે આ દિવસે રીયુનિયન આઇલૅન્ડ પરથી ગુલામપ્રથા નાબૂદ થઈ હતી.

17 May, 2026 12:14 IST | Mumbai | Alpa Nirmal
ફ્લૅમિંગો

પંખીપ્રેમી હો તો મુંબઈનાં આ સ્થળોની મુલાકાત જરાય મિસ કરવા જેવી નથી

૨૦૧૧થી ટૂર કરાવતા પ્રથમેશ પાસેથી જાણીએ મુંબઈ અને એની આસપાસના વિસ્તારની ટૉપ બર્ડ વૉચિંગ સાઇટ્સ વિશે જ્યાં યાયાવર પક્ષીઓ વસવાટ કરે છે.

09 May, 2026 11:13 IST | Mumbai | Kajal Rampariya
‍રાજગીર પર્વતમાળા પર આવેલું બૌદ્ધ મંદિર.

ૐ શાંતિ શાંતિ શાંતિ

સાંપ્રત સમયમાં સમસ્ત જગતને બાહ્ય શાંતિ સાથે ઇનર પીસની અત્યંત જરૂર છે. વળી ગૌતમ બુદ્ધનો જન્મદિવસ શુક્રવારે જ ઊજવાયો છે ત્યારે આપણે જઈએ રાજગીરના શાંતિ સ્તૂપે

03 May, 2026 12:53 IST | Mumbai | Alpa Nirmal
સિંધી પરિવારમાં જગરાતાનો કાર્યક્રમ અને સિંધી પરિવાર દ્વારા સ્વાગત.

૧૨ જ્યોતિર્લિંગની ૧૧,૦૦૦ કિલોમીટરની પદયાત્રા પર નીકળ્યું છે અમદાવાદનું આ નવયુગલ

લોકો તેમના માર્ગમાં ફૂલો પાથરે છે તો કોઈ તેમના સ્વાગતમાં ભજનના કાર્યક્રમ રાખે છે

03 May, 2026 11:17 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK