દરેક સહેલાણીએ કોઈ પણ સ્થળની મુલાકાત વખતે ટૂરિસ્ટ રિસ્પૉન્સિબિલિટી નિભાવવાની હોય છે, જેમાં ટૂરિસ્ટનો મોટો વર્ગ નાકામિયાબ રહ્યો. પર્યટકોએ ઐતિહાસિક સ્મારકો, કુદરતી સંપદાને હાનિ પહોંચાડી; સ્થાનિક કાનૂન, સંસ્કૃતિનું ઉલ્લંઘન કર્યું;
15 February, 2026 03:08 IST | Mumbai | Alpa Nirmal