ભારતના લગભગ દરેક રાજ્યમાં દેવગઢ નામે એકાદ શહેર, નગર કે ગામડું હશે જ. વળી દરેક દેવગઢની આગવી કથાઓ પણ હશે, વિશેષતાઓ પણ હશે. જોકે આજે આપણે જે દેવગઢના તીર્થાટન જવાના છીએ એ ભૂમિ ભારતની સ્થાપ્ત્ય અસ્મિતાને ઉજાગર કરતી ભવ્ય ભૂમિ છે.
02 November, 2025 12:58 IST | Mumbai | Alpa Nirmal
કુલધરા ગામની સ્થાપના ઈસવી સન ૧૨૯૧માં થઈ. જેસલમેર રાજ્યમાં રહેતા પાલીવાલ બ્રાહ્મણોના એક પંચે જેસલમેરના મહારાજા સંગ્રામસિંહ રાજપૂત પાસે પોતાના ગામની માગ કરી અને મહારાજાએ તેમને થારના રણવિસ્તારમાં જમીન આપી. પોતાનું અલાયદું ગામ માગવાનું કારણ શું હતું?
02 November, 2025 11:04 IST | Rajashan | Rashmin Shah
ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં મહદ અંશે કલા ઉત્પાદન રાજ્યો દ્વારા નિયંત્રિત કરવામાં આવતું હતું. અર્થાત રાજા અને તેનું મંત્રીમંડળ પોતાનું નિયંત્રણ રાખતું હતું જેને કારણે કલાવારસો અને ચીજવસ્તુ લુવ્રમાં સજાવવી કે લુવ્રને મળવી એ કોઈ મોટો સંયોગ નહોતો.
02 November, 2025 10:58 IST | Mumbai | Aashutosh Desai
કેવી રીતે પહોંચવું?: પટનાના ઍરપોર્ટથી ઔરંગાબાદ બાય રોડ જાઓ તો ચાર કલાકનું ડ્રાઇવ છે. સૌથી નજીકનું રેલવે-સ્ટેશન અનુગ્રહ નારાયણ રોડ છે જે મંદિરથી લગભગ વીસ કિલોમીટર દૂર છે. બેસ્ટ સમય સપ્ટેમ્બરથી એપ્રિલ દરમ્યાન છે.
કર્ણાટકના બેલુરમાં આવેલું ચેન્નાકેશવ મંદિર વિષ્ણુ ભગવાનનાં નાયાબ મંદિરોમાંનું એક છે. કલાકારોએ કાળા પથ્થરને કોતરી-કોતરીને બોલકાં શિલ્પો બનાવી દીધાં છે. અગિયારમી સદીમાં રાજા વિષ્ણુવર્ધને બનાવડાવેલું આ દેવાલય આજે વિશ્વ ધરોહરની સૂચિમાં ઉચ્ચ ક્રમાંકે આવે
મુંબઈના પૉઇન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. એના એક ખૂણે ઍરપોર્ટના કન્ટ્રોલ ટાવર જેવી ઇમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઇમ મશીન.
25 October, 2025 11:48 IST | Mumbai | Deepak Mehta
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, કાલકાજીના કાલી માતા મંદિરનાં દ્વાર ખુલ્લાં જ રહે છે. ગ્રહણ દરમિયાન ખાસ માઈનાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી આવે છે.
19 October, 2025 12:05 IST | Mumbai | Alpa Nirmal
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK