Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ચંદ્રભાગા નદી

રાજસ્થાનના આ મેળા વિશે સાંભળ્યું છે તમે?

ઍરપોર્ટ અને રેલવે-સ્ટેશન કેટલાં દૂર? સૌથી નજીકનું ઍરપોર્ટ, જયપુર ૩૩૫ કિલોમીટર, સૌથી નજીકનું રેલવે-સ્ટેશન, ઝાલાવાડ ૩ કિલોમીટર

02 November, 2025 02:35 IST | Rajashan | Gujarati Mid-day Correspondent
શેષનાગ પર આરામ મુદ્રામાં વિષ્ણુ ભગવાન અને નર-નારાયણ સ્વરૂપ

ઉઠો દેવ, બૈઠો દેવ, પાટકલી ચટકાઓ દેવ આષાઢ મેં સોએ દેવ, કાર્તિક મેં જાગે દેવ

ભારતના લગભગ દરેક રાજ્યમાં દેવગઢ નામે એકાદ શહેર, નગર કે ગામડું હશે જ. વળી દરેક દેવગઢની આગવી કથાઓ પણ હશે, વિશેષતાઓ પણ હશે. જોકે આજે આપણે જે દેવગઢના તીર્થાટન જવાના છીએ એ ભૂમિ ભારતની સ્થાપ્ત્ય અસ્મિતાને ઉજાગર કરતી ભવ્ય ભૂમિ છે.

02 November, 2025 12:58 IST | Mumbai | Alpa Nirmal
કુલધરા ગામમાં લોકો દિવસ દરમ્યાન ફરવા જાય છે અને પુરાતત્ત્વ ખાતાએ અહીંના ઘરોની દિવાલોની જાળવણી શરૂ કરી છે.

પૂરાં ૨૦૦ વર્ષથી રાજસ્થાનના આ ગામમાં કોઈ રાતવાસો નથી કરતું

કુલધરા ગામની સ્થાપના ઈસવી સન ૧૨૯૧માં થઈ. જેસલમેર રાજ્યમાં રહેતા પાલીવાલ બ્રાહ્મણોના એક પંચે જેસલમેરના મહારાજા સંગ્રામસિંહ રાજપૂત પાસે પોતાના ગામની માગ કરી અને મહારાજાએ તેમને થારના રણવિસ્તારમાં જમીન આપી. પોતાનું અલાયદું ગામ માગવાનું કારણ શું હતું?

02 November, 2025 11:04 IST | Rajashan | Rashmin Shah
લુવ્ર મ્યુઝિયમમાં રોજ ઓછામાં ઓછા ૨૫,૦૦૦ અને વધુમાં વધુ ૩૫,૦૦૦ વિઝિટર્સ મુલાકાત લે છે.

ઇતિહાસમાં અને યુરોપિયન સંસ્કૃતિના પૌરાણિક પહેલુઓ જાણવામાં રસ હોય તો: આ મ્યુઝિયમ

ફ્રાન્સ એક એવો દેશ છે જ્યાં મહદ અંશે કલા ઉત્પાદન રાજ્યો દ્વારા નિયંત્રિત કરવામાં આવતું હતું. અર્થાત રાજા અને તેનું મંત્રીમંડળ પોતાનું નિયંત્રણ રાખતું હતું જેને કારણે કલાવારસો અને ચીજવસ્તુ લુવ્રમાં સજાવવી કે લુવ્રને મળવી એ કોઈ મોટો સંયોગ નહોતો.

02 November, 2025 10:58 IST | Mumbai | Aashutosh Desai
જ્યાંથી છઠપૂજાની શરૂઆત થઈ એ બિહારના ઔરંગાબાદમાં આવેલું દેવ સૂર્ય મંદિર અને પ્રાંગણમાં ઉદયાંચળ, મધ્યાંચળ અને અસ્તાંચળ સ્વરૂપની પ્રતિકૃતિ.

એવું મંદિર જ્યાં ડૂબતા સૂર્યને અર્ઘ્ય અપાય છે

કેવી રીતે પહોંચવું?: પટનાના ઍરપોર્ટથી ઔરંગાબાદ બાય રોડ જાઓ તો ચાર કલાકનું ડ્રાઇવ છે. સૌથી નજીકનું રેલવે-સ્ટેશન અનુગ્રહ નારાયણ રોડ છે જે મંદિરથી લગભગ વીસ કિલોમીટર દૂર છે. બેસ્ટ સમય સપ્ટેમ્બરથી એપ્રિલ દરમ્યાન છે. 

26 October, 2025 01:30 IST | Mumbai | Sejal Patel
ઓરિજિનલ મંદિર પર શિખર હતું, પરંતુ જીર્ણોદ્ધારમાં ભાર ઘટાડવા માટે શિખરો કાઢી નાખવામાં આવ્યાં હતાં.

વિષ્ણુના પાર્થિવ વૈકુંઠનો દરજ્જો પામેલું છે આ ૯૦૦ વર્ષ જૂનું મંદિર

કર્ણાટકના બેલુરમાં આવેલું ચેન્નાકેશવ મંદિર વિષ્ણુ ભગવાનનાં નાયાબ મંદિરોમાંનું એક છે. કલાકારોએ કાળા પથ્થરને કોતરી-કોતરીને બોલકાં શિલ્પો બનાવી દીધાં છે. અગિયારમી સદીમાં રાજા વિષ્ણુવર્ધને બનાવડાવેલું આ દેવાલય આજે વિશ્વ ધરોહરની સૂચિમાં ઉચ્ચ ક્રમાંકે આવે

26 October, 2025 01:16 IST | Mumbai | Alpa Nirmal
સેન્ટ થૉમસ કૅથીડ્રલ, ક્લૉક ટાવર વગરનું અને ક્લૉક ટાવરવાળું

ટાઇમ મશીનમાં બેસીને જઈએ જૂના મુંબઈના પૉઇન્ટ ઝીરો પર

મુંબઈના પૉઇન્ટ ઝીરો નજીક લીલા ઘાસથી ઊભરાતી લગભગ ગોળાકાર જગ્યા દેખાય છે. એના એક ખૂણે ઍરપોર્ટના કન્ટ્રોલ ટાવર જેવી ઇમારત પણ દેખાય છે. તો ત્યાં જ ઉતારીએ આપણું આ ટાઇમ મશીન.

25 October, 2025 11:48 IST | Mumbai | Deepak Mehta
દિલ્હીનું કાલકાજી મંદિર

જયકારા મા કાલિકા, સાચે દરબાર કી જય

સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, કાલકાજીના કાલી માતા મંદિરનાં દ્વાર ખુલ્લાં જ રહે છે. ગ્રહણ દરમિયાન ખાસ માઈનાં દર્શન કરવા શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી આવે છે.

19 October, 2025 12:05 IST | Mumbai | Alpa Nirmal

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK