Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજીમાં જય ભોલે ગ્રુપે અંબામાને ૫,૩૧,૦૦૦ રૂપિયાનાં સોનાનાં કુંડળ અર્પણ કર્યાં

અંબાજીમાં જય ભોલે ગ્રુપે અંબામાને ૫,૩૧,૦૦૦ રૂપિયાનાં સોનાનાં કુંડળ અર્પણ કર્યાં

Published : 24 May, 2025 02:27 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જય ભોલે ગ્રુપે અનેકવાર ધાર્મિક વસ્તુઓ માતાજીના મંદિરમાં અર્પણ કરી

અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ માતાજી માટેનાં કુંડળ સ્વીકાર્યાં હતાં

અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ માતાજી માટેનાં કુંડળ સ્વીકાર્યાં હતાં


શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામમાં ગઈ કાલે અંબામાના શૃંગાર માટે ૫,૩૧,૦૦૦ રૂપિયાનાં સોનાનાં કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યાં હતાં. અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ માતાજી માટેનાં કુંડળ સ્વીકાર્યાં હતાં.




આ પહેલાં જય ભોલે ગ્રુપે સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી ધાર્મિક વસ્તુઓ માતાજીના મંદિરમાં અર્પણ કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2025 02:27 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK