Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો ઉપસ્થિત રહેશે ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમમાં

સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો ઉપસ્થિત રહેશે ૧૫૦મી જન્મજયંતીના કાર્યક્રમમાં

Published : 30 October, 2025 02:08 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૧ ઑક્ટોબરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલનાં પૌત્ર, પ્રપૌત્ર, પ્રપ્રપૌત્રી પણ હાજર રહેશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં

સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલ


આઝાદી બાદ ભારતને એકતાના તાંતણે જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ઑક્ટોબરે ૧૫૦મી જન્મજયંતી છે અને એ પ્રસંગે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે ઊભી કરાયેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે થનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લેશે.

સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ૮૦ વર્ષના પૌત્ર ગૌતમ પટેલ અને તેમનાં પત્ની નંદિતા પટેલ, પ્રપૌત્ર કેદાર પટેલ અને તેમનાં પત્ની રીના પટેલ તેમ જ ૧૩ વર્ષની પ્રપ્રપૌત્રી કરીના પટેલ એકતાનગર આવશે. આ ઉપરાંત ગૌતમ પટેલના પિતરાઈ ભાઈ તેમ જ તેમનાં પત્ની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2025 02:08 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK