Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૫-’૨૬માં શિર્ડીના સાંઈબાબા મંદિરમાં ભાવિકોએ ૬૩૮ કરોડનું દાન કર્યું

૨૦૨૫-’૨૬માં શિર્ડીના સાંઈબાબા મંદિરમાં ભાવિકોએ ૬૩૮ કરોડનું દાન કર્યું

Published : 17 June, 2026 09:32 AM | IST | Shirdi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિર્ડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે.

શિર્ડી સાંઈબાબા મંદિર

શિર્ડી સાંઈબાબા મંદિર


શિર્ડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે. અનેક ભાવિકો સોના-ચાંદી અને મૂલ્યવાન વસ્તુઓ પણ દાનમાં આપતાં હોય છે. શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીનો ૨૦૨૫-૨૬નો વાર્ષિક આવક-જાવકનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રસ્ટની કુલ આવક ૬૪૮ કરોડ હોવાનું જણાવ્યું છે. જોકે ૨૦૨૪-’૨૫ કરતાં ઓછું દાન મળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. 

શ્રી સાંઈબાબા સંસ્થાની કુલ આવક
૨૦૨૫-૨૦૨૬માં     ૬૩૮ કરોડ
૨૦૨૪-૨૦૨૫માં    ૬૪૮ કરોડ
સોના-ચાંદીનું દાન
૨૦૨૫-૨૦૨૬     ૧૯ કરોડ
(૧૬ કિલો સોનું, ૧૯૭ કિલો ચાંદી)
૨૦૨૪-૨૦૨૫    ૧૩.૯૫ કરોડ
સર્વિસ હૉસ્પિટલ અને અન્ય મકાનો માટે ૧૫ કરોડનું દાન આપવામાં આવ્યું છે.



સંસ્થાની કુલ ફિક્સ્ડ ડિપોઝિટ, સોનું અને ચાંદી
કુલ FD – ૩૬૦૩ કરોડ રૂપિયા
કુલ સોનું વજન - ૫૫૦ કિલો
કુલ ચાંદી - ૭૦૩૦ કિલો 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 09:32 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK