Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાપરિનિર્વાણ દિન નિમત્તે સરકારી અને અર્ધસરકારી ઑફિસોને રજા

મહાપરિનિર્વાણ દિન નિમત્તે સરકારી અને અર્ધસરકારી ઑફિસોને રજા

Published : 04 December, 2025 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે

ડૉ. બાબાસાહેબ આંબેડકર

ડૉ. બાબાસાહેબ આંબેડકર


દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૬ ડિસેમ્બરે પુણ્યતિથિ છે અને એ દિવસની ઉજવણી મહાપરિનિર્વાણ દિન તરીકે થાય છે. એ દિવસે તેમના આદર્શો, સિદ્ધાંતો અને તેમણે દલિત અને પછાત સમાજ માટે કરેલાં સામાજિક કાર્યોને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. દાદરમાં ચૈત્યભૂમિ પર તેમના સ્મારક પર દેશના ખૂણે-ખૂણેથી તેમના અનુયાયીઓ આવી તેમને શ્રદ્ધાંજલિ આપે છે. રાજ્ય સરકારે એ નિમિત્તે ૬ ડિસેમ્બરે સરકારી અને અર્ધસરકારી ઑફિસોમાં રજા જાહેર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK