Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > મુંબઈમાં રોકાયેલા ચીની જહાજમાં ભારતીય એજન્સીઓને પરમાણુ જોડાણની શંકા

મુંબઈમાં રોકાયેલા ચીની જહાજમાં ભારતીય એજન્સીઓને પરમાણુ જોડાણની શંકા

03 March, 2024 01:22 IST | Mumbai

02 માર્ચે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચીનથી આવતા પાકિસ્તાન જહાજને મુંબઈ ખાતે અટકાવવામાં આવ્યું હતું. કરાચી જતું જહાજ મુંબઈના ન્હાવા શેવા બંદર પર અટકાવવામાં આવ્યું હતું. આ જહાજમાં એવો માલસામાન હોવાની શંકા હતી જેનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ મિસાઈલ કાર્યક્રમો માટે થઈ શકે છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (DRDO)ની ટીમ દ્વારા જહાજની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. કાર્ગો જહાજમાંના ઘટકોનો મુખ્યત્વે પાકિસ્તાનના પરમાણુ પહેલમાં, ખાસ કરીને, મિસાઇલ વિકાસ માટેના કેટલાક મહત્વપૂર્ણ ઘટકોના ઉત્પાદનમાં ઉપયોગ થતો હોવાની શંકા હતી. જોકે, ડીઆરડીઓએ હજુ સુધી પોર્ટ પર રોકાયેલા જહાજ અંગેનો અંતિમ અહેવાલ સુપરત કરવાનો બાકી છે.

03 March, 2024 01:22 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK