Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિર માટે રામભક્તોએ આપ્યું ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન

રામ મંદિર માટે રામભક્તોએ આપ્યું ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન

Published : 30 October, 2025 07:43 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરના નિર્માણ માટે દાનનો પ્રવાહ વહ્યો, તમામ દાતાઓને ધ્વજારોહણ સમારોહ માટે આમંત્રણ આપવામાં આવશે

રામલલ્લા

રામલલ્લા


રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ માહિતી આપી હતી કે ભગવાન રામના ભક્તોએ અત્યાર સુધીમાં રામલલા માટે ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. ૨૦૨૨ પછી પણ દેશભરના ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે ઉદારતાથી યોગદાન આપ્યું છે અને મંદિર માટે દાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે. ઘણા ભક્તોએ રામલલાના મંદિરના નિર્માણમાં ઘણી મોટી રકમનું યોગદાન આપ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભવન નિર્માણ સમિતિએ હવે નિર્ણય કર્યો છે કે આવા ભક્ત-દાતાઓને પણ ૨૫ નવેમ્બરના ધ્વજારોહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવત રામ મંદિરના શિખર પર સૂર્યધ્વજ ફરકાવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2025 07:43 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK