અયોધ્યામાં દિવ્ય સૂર્યાભિષેક જોવા ઊમટી પડ્યા રામભક્તો
રામલલાના લલાટ પર કરાયેલું સૂર્યતિલક
સૂર્યતિલકનો આઇડિયા નરેન્દ્ર મોદીનો અયોધ્યા રામ ટેમ્પલ કન્સ્ટ્રક્શન કમિટીના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરવાનો આઇડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હતો. દર વર્ષે રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરવામાં આવશે.