Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સવારે સાડાત્રણ વાગ્યાથી વૉરરૂમમાં બેસીને નજર રાખી યોગી આદિત્યનાથે

સવારે સાડાત્રણ વાગ્યાથી વૉરરૂમમાં બેસીને નજર રાખી યોગી આદિત્યનાથે

Published : 04 February, 2025 07:15 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમૃત સ્નાનના દિવસે જે ટ્રૅજેડી થઈ એ પછી ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વ્યવસ્થાપનની સતર્કતા અત્યંત વધારી દીધી હતી

યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે સવારે સાડાત્રણ વાગ્યાથી પોતાના સરકારી નિવાસ સ્થાનમાં બનાવેલા વૉરરૂમમાં બેસીને મહાકુંભની ગતિવિધિ પર સતત નજર રાખી હતી. ગઈ કાલે વસંતપંચમીનું અમૃત સ્નાન હતું અને એ વિના વિઘ્ને પાર પડે અને તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે એ માટે યોગી આદિત્યનાથ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. ૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અમૃત સ્નાનના દિવસે જે ટ્રૅજેડી થઈ એ પછી ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વ્યવસ્થાપનની સતર્કતા અત્યંત વધારી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 07:15 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK