Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દાન હોય તો આવુંઃ ભગવાન તિરુપતિનાં ચરણે ધરી દીધી જીવનભરની જમાપૂંજી

દાન હોય તો આવુંઃ ભગવાન તિરુપતિનાં ચરણે ધરી દીધી જીવનભરની જમાપૂંજી

Published : 05 February, 2025 01:21 PM | IST | Amaravati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સી. મોહનાએ  ડેવલપમેન્ટ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સ સાથે તથા કોસોવો, આલ્બેનિયા, યમન, સાઉદી અરબ અને ભારતમાં વિવિધ પદ પર કામ કર્યું છે

૭૦ વર્ષની મહિલા સી. મોહનાએ પોતાની ૩૫ વર્ષમાં કરેલી બચતની એક-એક પાઈ દાનમાં આપી

અજબગજબ

૭૦ વર્ષની મહિલા સી. મોહનાએ પોતાની ૩૫ વર્ષમાં કરેલી બચતની એક-એક પાઈ દાનમાં આપી


આંધ્ર પ્રદેશના રેનિગુંટામાં રહેતી ૭૦ વર્ષની મહિલા સી. મોહનાએ પોતાની ૩૫ વર્ષમાં કરેલી બચતની એક-એક પાઈ દાનમાં આપી દીધી છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વેન્કટેશ્વર સર્વ શ્રેયસ (એસ. વી. બાલામંદિર) ટ્રસ્ટને ૫૦ લાખ રૂપિયાનું દાન અનાથ અને ગરીબ બાળકોના એજ્યુકેશન માટે એક ડિમાન્ડ ડ્રાફ્ટ આપીને તેમણે કર્યું છે. સી. મોહનાએ  ડેવલપમેન્ટ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સ સાથે તથા કોસોવો, આલ્બેનિયા, યમન, સાઉદી અરબ અને ભારતમાં વિવિધ પદ પર કામ કર્યું છે અને એ કાર્યકાળ દરમ્યાન કરેલી બધી બચત તેમણે દાનમાં આપી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 01:21 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK