Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીની યાદમાં પતિએ બનાવ્યું ભવ્ય મંદિર, નિવૃત્તિ માટેના ૬૦ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા

પત્નીની યાદમાં પતિએ બનાવ્યું ભવ્ય મંદિર, નિવૃત્તિ માટેના ૬૦ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા

Published : 21 April, 2025 05:22 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પૈસાથી તેમણે પત્ની શારદાદેવીનું મંદિર બનાવી દીધું. મંદિર એટલું ભવ્ય છે કે એ બનાવવામાં લગભગ ૩ વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની નહીં, પત્નીની મૂર્તિ છે.

નિવૃત્ત પંચાયત સેક્રેટરી રામ

અજબગજબ

નિવૃત્ત પંચાયત સેક્રેટરી રામ


બિહારના મોતીહારીમાં બાલકિશુન રામ નામના નિવૃત્ત પંચાયત સેક્રેટરીએ પોતાની પત્ની શારદાની યાદમાં એક ભવ્ય મંદિર બનાવ્યું છે. તેમની પત્નીના નિધનનાં છ વર્ષ પછી તેમણે તેમને મળેલા સેવાનિવૃત્તિ ભથ્થામાંથી આ મંદિર બનાવ્યું છે. આ મંદિર બનાવવાનો ખર્ચ ૬૦ લાખ રૂપિયા થયો છે.


છ વર્ષ પહેલાં પત્ની શારદાને ગુમાવ્યા પછી બાલકિશુન રામ ખૂબ ઉદાસ અને એકલાપણું અનુભવવા લાગ્યા હતા. તેમણે એકલાપણું દૂર કરવા માટે પત્નીની યાદને જરા જુદી રીતે તાજી કરવાનું નક્કી કર્યું. રિટાયરમેન્ટ વખતે તેમને ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા. આ પૈસાથી તેમણે પત્ની શારદાદેવીનું મંદિર બનાવી દીધું. મંદિર એટલું ભવ્ય છે કે એ બનાવવામાં લગભગ ૩ વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની નહીં, પત્નીની મૂર્તિ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2025 05:22 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK