Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નિકોટિન લેવાથી મગજનું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય એવો દાવો સાવ પોકળ

નિકોટિન લેવાથી મગજનું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય એવો દાવો સાવ પોકળ

Published : 01 April, 2025 01:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ઇન્ફ્લુઅન્સર દાવો કરે છે કે ‘કેમ કોઈ ન્યુરોલૉજિસ્ટ તમને નિકોટિન ગમ, નિકોટિન પૅચ વારપવાનું નથી કહેતો? જ્યારે ગ્લિઓબ્લાસ્ટોમા એટલે કે એક પ્રકારનું મગજનું ગંભીર કૅન્સર ધરાવતું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય છે.’

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ઇન્સ્ટાગ્રામ પર @kathykatz_27 નામના અકાઉન્ટ પરથી વાઇરલ થયેલા એક વિડિયોમાં ઇન્ફ્લુઅન્સર દાવો કરે છે કે ‘કેમ કોઈ ન્યુરોલૉજિસ્ટ તમને નિકોટિન ગમ, નિકોટિન પૅચ વારપવાનું નથી કહેતો? જ્યારે ગ્લિઓબ્લાસ્ટોમા એટલે કે એક પ્રકારનું મગજનું ગંભીર કૅન્સર ધરાવતું ટ્યુમર ૭૨ કલાકમાં મટી જાય છે.’

આ રીલમાં નિકોટિન લોહીમાં લેવાથી ૭૨ કલાકમાં ટ્યુમર ઓગળી જતી હોવાનો દાવો થયો છે ત્યારે ધ યુરોપિયન સોસાયટી ઑફ મેડિસિનના રિસર્ચરોએ આ બાબતે ચેતવણી આપતું સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ઇન ફૅક્ટ, મગજની કૅન્સરની ગાંઠ નિકોટિનને કારણે વધુ અગ્રેસિવ બનીને વકરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2025 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK