Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તેલંગણ ટનલ દુર્ઘટનામાં મજૂરનો મૃતદેહ મળ્યો નહીં, તેના પરિવારે પૂતળું બનાવીને અંતિમ સંસ્કારની વિધિ કરી

તેલંગણ ટનલ દુર્ઘટનામાં મજૂરનો મૃતદેહ મળ્યો નહીં, તેના પરિવારે પૂતળું બનાવીને અંતિમ સંસ્કારની વિધિ કરી

Published : 14 May, 2025 01:59 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પૂતળું બનાવવામાં આવ્યું હતું જેના પર તેનો ચહેરો લગાવવામાં આવ્યો હતો

ગુમલા જિલ્લાના તીરા ગામનો બનાવ

અજબગજબ

ગુમલા જિલ્લાના તીરા ગામનો બનાવ


તેલંગણના નાગરકુર્નૂલમાં બાવીસમી ફેબ્રુઆરીએ થયેલી ટનલ-દુર્ઘટનામાં ઝારખંડના ગુમલા જિલ્લાના તીરા ગામનો રહેવાસી મજૂર સંતોષ સાહુ ગુમ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાને ૮૦ દિવસથી વધારે થવા છતાં સંતોષના સમાચાર મળ્યા નથી અને તેનો મૃતદેહ પણ મળ્યો નથી. મૃતદેહ ન મળવાને કારણે તેના અકાળ મૃત્યુ પછી પરિવાર તેના આત્માની શાંતિ માટે અંતિમ સંસ્કાર પણ કરી શક્યો નથી. જોકે હવે બે મહિના પછી તેની પત્ની અને પરિવારના સભ્યોએ સંતોષ સાહુને મૃત માનીને તેના અગ્નિસંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર માટે એક પૂતળું બનાવવામાં આવ્યું હતું જેના પર તેનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. પછી તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 01:59 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK