Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીડ-અહિલ્યાનગર વચ્ચે ૨૬૧ કિલોમીટર લાંબો રેલવેમાર્ગ શરૂ

બીડ-અહિલ્યાનગર વચ્ચે ૨૬૧ કિલોમીટર લાંબો રેલવેમાર્ગ શરૂ

Published : 18 September, 2025 09:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહમદનગર રેલવે-સ્ટેશનને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અહિલ્યાનગર નામ આપવાની મંજૂરી આપી છે.

લાંબા સમયથી મરાઠવાડાના બીડ-અહિલ્યાનગર વચ્ચે રેલવેનો પ્રોજેક્ટ પૂરો થાય એની રાહ જોવાઈ રહી હતી

લાંબા સમયથી મરાઠવાડાના બીડ-અહિલ્યાનગર વચ્ચે રેલવેનો પ્રોજેક્ટ પૂરો થાય એની રાહ જોવાઈ રહી હતી


લાંબા સમયથી મરાઠવાડાના બીડ-અહિલ્યાનગર વચ્ચે રેલવેનો પ્રોજેક્ટ પૂરો થાય એની રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર તથા પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ બીડ સ્ટેશન પરથી અહિલ્યાનગર જતી પ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. અહમદનગર રેલવે-સ્ટેશનને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અહિલ્યાનગર નામ આપવાની મંજૂરી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK