Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તોડકામના ૨૦ દિવસ પછી પણ હજી કાંદિવલીના મહા‌વીરનગરની ફેમસ ખાઉગલી અડધી બંધ જ છે

તોડકામના ૨૦ દિવસ પછી પણ હજી કાંદિવલીના મહા‌વીરનગરની ફેમસ ખાઉગલી અડધી બંધ જ છે

Published : 08 April, 2025 07:54 AM | Modified : 09 April, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેન્થ સેન્ટર મૉલના પરિસરમાં ચાલતા સ્ટૉલ્સ BMCએ તોડી નાખ્યા બાદ એવું કહેવાતું હતું કે બે-ચાર દિવસમાં એ ફરી શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં. જોકે રોડની બીજી બાજુના ખાણી-પીણીના સ્ટૉલ્સ બેરોકટોક ચાલે છે

રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે

રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે


કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ટેન્થ સેન્ટર મૉલની બહાર પોતાનો સ્ટૉલ લગાવતા ફેરિયાઓ પર થોડા દિવસ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ હથોડો ચલાવ્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે બે-ચાર દિવસમાં બધું ફરી શરૂ થઈ જશે, પણ આજે ૨૦ દિવસ થઈ ગયા હોવા છતાં અહીં ખાણી-પાણીના સ્ટૉલ પાછા શરૂ નથી થયા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK