Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો સાફ

મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો સાફ

Published : 18 October, 2025 09:15 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેલ્જિયમની કોર્ટે પ્રત્યર્પણનો આદેશ આપી દીધો

મેહુલ ચોકસી

મેહુલ ચોકસી


પંજાબ નૅશનલ બૅન્કના ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના સ્કૅમના મામલે મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. ગઈ કાલે બેલ્જિયમના ઍન્ટવર્પની અદાલતે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારતને સોંપવાનો આદેશ આપી દીધો છે. ઍન્ટવર્પની અદાલતે ચુકાદો આપ્યો હતો કે બેલ્જિયમના અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડ અને ભારતનો પ્રત્યર્પણનો અનુરોધ બન્ને પૂરી રીતે કાનૂની છે.

આ નિર્ણય પછી મેહુલ ચોકસીને ભારત લાવવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. જોકે મેહુલ ચોકસી પાસે હજી પણ બેલ્જિયમની ઉપલી અદાલતોમાં આ નિર્ણયની સામે અરજી કરવાનો વિકલ્પ છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2025 09:15 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK