Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવા ક્રિમિનલ કાયદા સમજવા માટે જયપુરમાં યોજાયું ૬ દિવસનું એક્ઝિબિશન- નવ વિધાન - ન્યાય કી નયી પહચાન

નવા ક્રિમિનલ કાયદા સમજવા માટે જયપુરમાં યોજાયું ૬ દિવસનું એક્ઝિબિશન- નવ વિધાન - ન્યાય કી નયી પહચાન

Published : 14 October, 2025 09:21 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું

આ એક્ઝિબિશનનું લાઇવ પ્રસારણ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે

આ એક્ઝિબિશનનું લાઇવ પ્રસારણ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે


ગઈ કાલે જયપુરના સીતાપુરમાં આવેલા એક્ઝિબિશન ઍન્ડ કન્વેન્શન સેન્ટરમાં ખાસ નવા ક્રિમિનલ કાયદાઓની સમજ મળે એ માટે ૬ દિવસનું એક્ઝિબિશન શરૂ થયું છે. ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. એક્ઝિબિશનનું શીર્ષક છે ‘નવ વિધાન - ન્યાય કી નયી પહચાન.’ ૨૦૨૪ના જુલાઈમાં લાગુ થયેલા ત્રણ નવા ક્રિમિનલ કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે વિસ્તૃત સમજણ એક્ઝિબિશનમાં આપવામાં આવશે. નવા કાનૂન અપનાવ્યાને એક વર્ષ પૂરું થયું એના ઉપલક્ષ્યમાં આ એક્ઝિબિશન યોજાયું છે. આ એક્ઝિબિશનનું લાઇવ પ્રસારણ વિવિધ પોલીસ-સ્ટેશનોમાં પણ દેખાડવામાં આવી રહ્યું છે જેથી આમજનતાની સાથે પોલીસ પણ કાનૂનથી વધુ અવગત રહે. 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 09:21 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK