Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં રામ મંદિર બનશે પછી જ લગ્ન કરીશું એવો સંકલ્પ લેનારું આ યુગલ આખરે પરણ્યું

અયોધ્યામાં રામ મંદિર બનશે પછી જ લગ્ન કરીશું એવો સંકલ્પ લેનારું આ યુગલ આખરે પરણ્યું

Published : 04 November, 2025 07:50 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના આ કપલે રામ મંદિર પરિસરમાં જ લગ્ન કર્યાં

મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાનું વચન આપ્યું

મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાનું વચન આપ્યું


તામિલનાડુથી આવેલા એક યુગલે વર્ષો પહેલાં સંકલ્પ લીધો હતો કે જ્યારે અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર તૈયાર થશે એ પછી જ તેઓ લગ્નના બંધનમાં બંધાશે. હવે જ્યારે રામલલાના મંદિરનું નિર્માણકાર્ય પૂરું થઈ ગયું છે ત્યારે તેમણે રામ મંદિરના પરિસરમાં જ લગ્ન કર્યાં છે.

ગઈ કાલે મંદિર પરિસરમાં દુલ્હાએ દુલ્હનની માંગમાં સિંદૂર ભરીને જીવનભરનો સાથ નિભાવવાના વચનની આપ-લે કરીને અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા. આ પ્રસંગે લગભગ ૩૫૦ શ્રદ્ધાળુઓ હાજર હતા તેમણે પણ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા.



રામ મંદિર બન્યા પછી અનેક ભક્તો તેમના સંકલ્પો પૂરા કરવા આવી રહ્યા છે. આ ઘટના ભગવાન શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાની મિસાલ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2025 07:50 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK