Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મસ્કતથી મત આપવા આવેલા એક મતદાતાએ બદલી નાખી DMKના પ્રધાનની કિસ્મત

મસ્કતથી મત આપવા આવેલા એક મતદાતાએ બદલી નાખી DMKના પ્રધાનની કિસ્મત

Published : 07 May, 2026 11:17 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

TVKના ઉમેદવાર સામે માત્ર એક મતથી હાર્યા આ મિનિસ્ટર

મસ્કતથી આવેલો મતદાતા મણિકંદન શિવનાથન અને તેણે શૅર કરેલી ટિકિટ.

મસ્કતથી આવેલો મતદાતા મણિકંદન શિવનાથન અને તેણે શૅર કરેલી ટિકિટ.


તામિલનાડુમાં તમિલગા વેત્રી કઝગમ (TVK)ના  વિજયી વાવાઝોડામાં DMKના પ્રધાન કે. આર. પેરિયાકરપ્પન તિરુપ્પત્તુર બેઠક પરથી TVKના ઉમેદવાર શ્રીનિવાસ સેતુપતિ સામે માત્ર એક વોટથી હારી ગયા હતા. આ પરિણામની જાહેરાત પછી આ બેઠકના એક મતદાતા મણિકંદન શિવનાથને સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું, ‘મને ગર્વ છે કે હું મારો મત આપવા માટે મસ્કતથી ભારત આવ્યો.’ મણિકંદને પાસપોર્ટ અને ટિકિટવાળી તસવીર શૅર કરીને આ વાત લખી હતી. કદાચ આ જ એક મત હતો જેનાથી તિરુપ્પત્તુર બેઠકનું ભવિષ્ય નક્કી થયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 11:17 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK