Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપની ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ ગયા

T20 વર્લ્ડ કપની ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ ગયા

Published : 10 March, 2026 02:11 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ ફાઇનલની સૌથી મોટી જીત બાદ ટ્રોફીને હનુમાન મંદિરમાં લઈ ગયા ભારતીય ક્રિકેટના સુરમાઓ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં ટ્રોફી

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં ટ્રોફી


રવિવારે સૂર્યા ઍન્ડ કંપનીએ T20 વર્લ્ડ કપમાં ભારતની અને ટુર્નામેન્ટની ફાઇનલની સૌથી મોટી ૯૬ રનની જીત નોંધાવી હતી. આ શાનદાર જીત બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી લઈને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિર પહોંચ્યો હતો. તેની સાથે ICC ચૅરમૅન જય શાહ, હેડ કોચ ગૌતમ ગંભીર અને BCCI સચિવ દેવજિત સૈકિયાએ પણ મંદિરની મુલાકાત લીધી હતી. ફાઇનલ મૅચ પહેલાં ગૌતમ ગંભીર અને સૂર્યા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે આ મંદિરમાં આશીર્વાદ લેવા આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 02:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK