Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 મુંબઈ લીગનો ચહેરો બનશે રોહિત શર્મા

T20 મુંબઈ લીગનો ચહેરો બનશે રોહિત શર્મા

Published : 18 April, 2025 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતનાે ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બૅસૅડર બનશે. આ લીગ ૨૦૧૮ અને ૨૦૧૯માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી.

રોહિત શર્મા

રોહિત શર્મા


ભારતનાે ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બૅસૅડર બનશે. આ લીગ ૨૦૧૮ અને ૨૦૧૯માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી. IPL 2025 બાદ યોજાનારી આ ટુર્નામેન્ટમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ પણ રમશે એવી આશા મુંબઈ ક્રિકેટ અસોસિએશન રાખી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં રમવા માટે ૨૮૦૦થી વધુ પ્લેયર્સની અરજી મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK