Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિજય રૂપાણીનાં અસ્થિ સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જિત

વિજય રૂપાણીનાં અસ્થિ સોમનાથ ત્રિવેણી સંગમમાં વિસર્જિત

Published : 26 June, 2025 11:40 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનાં પત્ની અંજલિ રૂપાણી અને દીકરા ઋષભ રૂપાણીએ તમામ વિધિઓ કરી હતી.

અસ્થિ-વિસર્જન બાદ શ્રી ત્રિવેણી માતાજી મંદિર પાસેના પ્રાંગણમાં તેમના આત્માને શાંતિ મળે એ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.

અસ્થિ-વિસર્જન બાદ શ્રી ત્રિવેણી માતાજી મંદિર પાસેના પ્રાંગણમાં તેમના આત્માને શાંતિ મળે એ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.


ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં અસ્થિનું મંગળવારે સોમનાથના ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમનાં પત્ની અંજલિ રૂપાણી અને દીકરા ઋષભ રૂપાણીએ તમામ વિધિઓ કરી હતી. અસ્થિ-વિસર્જન બાદ શ્રી ત્રિવેણી માતાજી મંદિર પાસેના પ્રાંગણમાં તેમના આત્માને શાંતિ મળે એ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 11:40 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK