Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચમી જૂને પાટા ડૅમેજ થયેલા જણાયા હતા, પણ કંઈ કર્યું નહીં અને ૯ જૂને પાંચ જણના જીવ ગયા

પાંચમી જૂને પાટા ડૅમેજ થયેલા જણાયા હતા, પણ કંઈ કર્યું નહીં અને ૯ જૂને પાંચ જણના જીવ ગયા

Published : 05 November, 2025 09:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ટ્રૅક ડૅમેજ હોવા છતાં એનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી દુર્ઘટના

મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી દુર્ઘટના


૯ જૂને મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી દુર્ઘટનામાં આરોપી ઠેરવાયેલા બે એન્જિનિયરોને અકસ્માતના ૪ દિવસ પહેલાં પાંચમી જૂને જ આ સ્ટ્રેચના પાટામાં ખામી જણાઈ હતી. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મુજબ ટ્રૅક ડૅમેજ હોવા છતાં એનું સમારકામ કરવામાં આવ્યું નહોતું.

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા આ કેસની તપાસ દરમ્યાન અમુક જગ્યાએ પાટામાં કરાયેલું વેલ્ડિંગ નીકળી ગયેલું જણાયું હતું અને અમુક જગ્યાએ પાટા ઊંચા-નીચા હોવાનું પણ જણાયું હતું. આ ઉપરાંત ટ્રેનોની જોખમી સ્પીડ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સેન્ટ્રલ રેલવેની બેદરકારી છતી થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2025 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK