Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યવતમાં થયેલા રમખાણ સંદર્ભે પોલીસે ૫૦૦ જણ સામે પાંચ કેસ નોંધ્યા

યવતમાં થયેલા રમખાણ સંદર્ભે પોલીસે ૫૦૦ જણ સામે પાંચ કેસ નોંધ્યા

Published : 03 August, 2025 01:27 PM | Modified : 04 August, 2025 07:06 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે રમખાણ બાદ ગઈ કાલે પણ મોટો બંદોબસ્ત ગોઠવી દેતાં યવતમાં શાંતિ હતી. બન્ને જૂથના લોકોને રમખાણ ન કરવા કે ઉશ્કેરણી ન કરવા પોલીસે સમજાવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


પુણેના દૌંડ જિલ્લામાં આવેલા યવતમાં શુક્રવારે સોશ્યલ મીડિયા પર વાંધજનક પોસ્ટ મૂકતાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. બે જૂથ દ્વારા સામસામે પથ્થરમારો, દુકાનો અને વાહનોની તોડફોડ કરી આગ ચાંપવાની ઘટના બની હતી. યવત પોલીસે કહ્યું હતું કે અમે આ રમખાણો બાબતે પાંચસો જણ સામે પાંચ કેસ નોંધ્યા છે. એમાંથી ૧૦૦ લોકોને આઇડે​ન્ટિફાય કરી લેવાયા છે. ૧૭ જણને તાબામાં લીધા છે. આ રમખાણમાં મોટરસાઇકલ, બે કાર, એક ધાર્મિક સ્થળ અને બેકરીને નિશાના પર લઈને એની તોડફોડ કરાઈ હતી. પોલીસે રમખાણ બાદ ગઈ કાલે પણ મોટો બંદોબસ્ત ગોઠવી દેતાં યવતમાં શાંતિ હતી. બન્ને જૂથના લોકોને રમખાણ ન કરવા કે ઉશ્કેરણી ન કરવા પોલીસે સમજાવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2025 07:06 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK